જયપુર/નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે કોંગ્રેસ વિધાનસભા પક્ષ (સીએલપી)એ સોમવારે રાજ્યમાં અશોક ગેહલોતની આગેવાનીવાળી સરકારને સમર્થન આપતો ઠરાવ...
Search Results for: ભાજપ
(પ્રતિનિધિ દ્વારા) જયપુર: રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર સામે તેમના જ પક્ષના નેતા સચિન પાયલોટે વિરોધનો સૂર છેડતા રાજકીય પરિસ્થિતિ અત્યંત...
વિપક્ષી નેતા પોતાના વિસ્તારમાં કોરોના લેબ ટેસ્ટની માગ સાથે અમરેલી સિવિલ ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા હતા રાજકોટ, ગુજરાતમાં વધી...
પ્રજાથી દૂર ભાગી રહેલા કમિશ્નર અને હોેદ્દેદારોઃ કરદાતા-મતદારો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે ..!! (પ્રતિનીધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ...
નવી દિલ્હી: રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ ઓબીસી સમુદાય વચ્ચે ક્રિમી લેયર નિર્ધારીત કરવા માટે વાર્ષિક આવક સીમાની માંગ પૂર્ણ કરવા...
નવી દિલ્હી: કોંગ્રેસના ત્રણ ટ્રસ્ટોમાં ફંડિંગની તપાસ કરવા માટે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે. એક સરકારી...
વર્તમાન આવક સીમા ૮ લાખથી વધારવા આયોગની માગ સામે સરકારના ૧૨ લાખના પ્રસ્તાવનો વિરોધ કરાયો નવી દિલ્હી, રાષ્ટીય પછાત વર્ગ...
પ્રતિનિધિ સંજેલી: સંજેલી તાલુકા પ્રાથમિક શાળામાં ડો.શ્યામાપ્રસાદમુખર્જી ના જન્મ દિવસને લઈને સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાની હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સંજેલી રાજમહેલ...
તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ બકવાસ કરી રહ્યા છેઃ ભાજપ કોલકાત્તા, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમન સરખામણી ઝેરીલા...
ભોપાલ, મધ્યપ્રદેશમાં આવતીકાલે ગુરુવારના રોજ બપોરે શિવરાજસિંહ ચૌહાણ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મંત્રીમંડળના વિસ્તરણને મંજૂરી આપી છે....
શેખાવતે વિજયવર્ગીય વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરાય તો રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ફરિયાદની ધમકી આપી ભોપાલ, મધ્યપ્રદેશ ભાજપના નેતા ભંવરસિંહ...
એશિયાઈ દેશોમાં ચીનથી ખતરો વધવાને લીધે નિર્ણય -સ્વામીનો જવાબઃ ભારતને સલાહ નહીં હથિયાર આપો નવી દિલ્હી, અમેરિકાના વિદેશ મંત્રી માઇક...
નવીદિલ્હી: દેશમાં ઇમરજન્સીના ૪૫ વર્ષ પૂરા થવા પર ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. આ બધાની વચ્ચે પીએમ મોદીએ...
અમદાવાદ: બહુત હુઈ મહેગાઈ કી માર અબ કી બાર અચ્છે દિન" જેવા સુત્રોથી પ્રજાની લાગણી જીતીને સત્તા મેળવનાર મોદી સરકારનાં...
- સ્વામી નારાયણ મંદિર ના મહંત પ્રાણ જીવન દાસજી દ્રારા શુભારંભ કર્યો . - ભગવાન સત્ય નારાયણ ની કથા યોજાઈ ...
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એસટીડેપો ખાતે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા દશ થર્મલ સ્કેનીંગ ગન આપવામા આવી તો શહિદ થયેલ સૈનિકો...
અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભાજપના અગ્રણીની કારમાંથી ગઠિયા બેગ લઇ ગયાઃખાલી બેગ ઓઢવથી મળી અમદાવાદ, મણિનગરમાં રહેતા અને ભાજપના અગ્રણી ડો....
ભારતની સીમાઓની રક્ષા કરતા અને દેશની સીમાઓ અને દેશની રક્ષા કરતા- કરતા શહીદી વહોરનાર શહીદોની યાદમાં પ્રાંતિજ ખાતે શહીદોની સ્મૃતિમાં...
વડાપ્રધાન અંગે મનમોહન અને કોંગ્રેસ પાર્ટી કંઈ ન બોલે તે જ સારું છે, કોંગ્રેસ પોતાના રાજની સ્થિતિનું વિચારે નવી દિલ્હી, ...
અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી બાદ તુરંત એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. શંકરસિંહે એનસીપીઁના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું...
અમદાવાદ (દેવેન્દ્ર શાહ) રાજ્યની અમદાવાદ સહિતની આઠ મહાનગરપાલિકાની ઓક્ટોબર માસમાં યોજાનાર ચૂંટણી 2021 માં યોજવામાં આવી શકે છે,ત્યાં સુધી વહીવટદારનું શાસન...
સાકરીયા: દેશભરમાં અને રાજ્યમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં અને મોડાસા સહિત જિલ્લામાં દિન પ્રતિદિન વધતા...
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદશ્રી પૂનમબેન માડમે કચેરી વ્યવસ્થાઓ નિહાળી જામનગર, વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત રાજ્ય...
નવી દિલ્હી: પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે જારી વિવાદ વધી ગયો છે. ૧૫-૧૬મી જૂનની રાત્રે ભારતીય અને ચીનના સૈનિકો...
ગાંધીનગર, રાજ્યસભાની ૪ બેઠકની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપના ૧૦૩, કોંગ્રેસના ૬૫, એનસીપી-૧ અને એક અપક્ષે મતદાન...