Western Times News

Gujarati News

હેલ્થ કમીટીની બેઠક દરમ્યાન રખડતા ઢોર પકડવાનું પેપર ફુટી ગયુ: ચેરમેને તપાસના આદેશ આપ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શેહરને...

કોલકાતા, રશિયા અને યુક્રેન વોર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આપેલા નિવેદન પર ભાજપના નેતાઓ બરાબર અકળાયા છે. ભાજપના...

નવી દિલ્હી, કોરોના મહામારીને કારણે અટવાયેલ સરકારી કર્મચારીઓના લાભ પર ફરી સરકારે નજર દોડાવી છે. કેબિનેટની આજની બેઠક કર્મચારીઓના ડિયરનેશ...

નવીદિલ્હી, નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ૩ એપ્રિલે બનારસ આવશે. અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાતપુર એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે....

નવીદિલ્હી, નવા એનાલિસીસ અનુસાર, પવન અને સૌર ઊર્જાએ ૨૦૨૧માં પ્રથમ વખત વૈશ્વિક વીજળીનો ૧૦ ટકા હિસ્સો પેદા કર્યો હતો. હવામાન...

નવી દિલ્લી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે હુમલાની ઘટના બની છે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટિ્‌વટ કરીને જણાવ્યુ કે અમુક...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિમ્સ્ટેક સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે હાલ બંગાળની ખાડીને સંપર્ક, સમૃદ્ધિ અને...

નવીદિલ્હી, કોરોનાવાયરસ રોગચાળાને કારણે, વિશ્વના ઘણા દેશોમાં ફરી એકવાર ગભરાટનું વાતાવરણ છે. દક્ષિણ કોરિયામાં કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો નોંધાયો...

નવીદિલ્હી, દિલ્હીના વીજ મંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા જુલાઈ ૨૦૧૫માં લખવામાં આવેલા પત્રનો હવાલો દેતા સંપૂર્ણ બાબતથી પરિચિત લોકોને કહ્યુ કે,...

મુંબઇ, શિવસેનાની ગઠબંધન સરકાર ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરે આ સરકારના વડા છે. ત્યારે હવે મહારાષ્ટ્રના આ ત્રણેય રાજકીય પક્ષો...

નવીદિલ્હી, ભારત અને શ્રીલંકાએ ઉત્તર જાફનાથી નજીક આવેલા ત્રણ શ્રીલંકાના ટાપુઓ પર હાઇબ્રિડ પાવર પ્રોજેકટ લાગુ કરવા માટે કરાર પર...

ચંડીગઢ, પંજાબમાં પહેલીવાર કોંગ્રેસને હરાવનાર આમ આદમી પાર્ટી સરકારે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો છે. આ દરમિયાન ૬ ખેડૂતો ઘાયલ થયા...

નવીદિલ્હી, ઈંધણના ભાવ ઉપરાંત કોમોડીટીના ભાવમાં લાગેલી આગ અને ચૌતરફી ભાવવધારા- મોંઘવારીની સ્થિતિ પર આખરે મૌન તોડતા કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા...

અમદાવાદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીની પુત્રવધૂ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની પત્ની રેશમા સોલંકીને જાનથી...

ઇસ્લામાબાદ, કોંગોમાં જાસૂસી મિશન દરમિયાન પુમા હેલિકોપ્ટર ક્રેશ થતાં પાકિસ્તાની અધિકારીઓ સહિત ૬ સૈનિકોના મોત નિપજ્યાં છે સૈન્યની મીડિયા અફેર્સ...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વિશ્વમાં સૌથી ઓછો છે. કેન્દ્ર સરકારે વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ટાંકીને કહ્યું કે ભારતમાં કોવિડથી...

નવીદિલ્હી, દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ આજે ૩૦ માર્ચ...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના શ્રીધામ ઠાકુરનગરમાં મતુઆ સમુદાયની પ્રખ્યાત હસ્તિ શ્રી શ્રી હરિચંદ ઠાકુરની ૨૧૧મી જયંતિ પર આયોજીત 'મતુઆ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.