Western Times News

Gujarati News

જિનેવા, જિનેવા ખાતે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના ૪૯મા સત્ર દરમિયાન કાશ્મીરી માનવાધિકાર કાર્યકર જુનૈદ કુરૈશીએ અક્સાઈ ચીન પર ચીનના...

કુશીનગર, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં દિલીપનગર ગામના સિસઈ લઠઉર ટોલા ખાતે બુધવારે એક જ પરિવારના ૪ બાળકોના શંકાસ્પદ મોત થવાથી હાહાકાર...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુ મામલે વળતર મેળવવા માટે જે ખોટા દાવાઓ કરવામાં આવેલા તે અંગે...

નવી દિલ્હી, સંસદની એક સમિતિએ દેશમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (આઈઆઈટી) અને ભારતીય પ્રબંધન સંસ્થા (આઈઆઈએમ)ને પગલે ચાલીને એકાઉન્ટિંગ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના...

મુંબઈ, બોમ્બે હાઈકોર્ટમાંઝી એન્ટરટ્રેઈમેન્ટ એન્ટરપ્રાઈસસામે અપીલ જીત્યાના એક દિવસ પછી, ઈન્વેસ્કો ડેવલપિંગ માર્કેટ્‌સ ફંડે ઝીના બોર્ડની ઈજીએમ બોલાવવાની નોટિસ પાછી...

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટેક્ષ વિભાગની રીબેટ અને સીલીંગ યોજના સફળ થઈ છે. મ્યુનિ. કોર્પોરેશનના અંદાજપત્રમાં ટેક્ષ પેટે જે...

હૈદરાબાદ, પોતાના ફિટનેસ પ્રત્યે જાગૃત લોકો કે, જેઓ ઘરે ટ્રેડમિલ ખરીદવાનું અને ઈન્સ્ટોલ કરવાનું આયોજન કરતા હોય છે. તેવા લોકો...

રાજકોટ, રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ખુટિયાના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇક પર બેસેલા...

નવીદિલ્હી, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા ત્રણેય એમસીડીને એક કરવાના બિલને લઈને રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના...

કોલંબો, પાડોશી દેશ શ્રીલંકા ચીન સહિત અનેક દેશોના દેવામાં ડૂબીને નાદારી જાહેર કરી શકે છે. દેશમાં મોંઘવારી લોકોને ભૂખમરા તરફ...

નવીદિલ્હી, ગુજરાતમાં આખરે ચૂંટણીનો ગરમાવો જાેવા મળ્યો છે. શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. દિલ્હીના...

કીવ, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગુરૂવારે સમગ્ર વિશ્વના નાગરિકોને યુક્રેન પરના રશિયાના હુમલાના વિરોધમાં રસ્તાઓ પર ઉતરવા માટે અનુરોધ કર્યો હતો....

ગાંધીનગર, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 2 દિવસ માટેના ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રપતિના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના કેસ મામલે મહારાષ્ટ્ર સરકારને ભારે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે...

નવી દિલ્હી, કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવત સાચા અર્થમાં હત્યાના કેસમાં જેલમાં બંધ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.