Western Times News

Gujarati News

ટેલિવિઝન પર અનેક આકર્ષક પાત્રો ભજવ્યા પછી ટીવી પરનો લોકપ્રિય ચહેરો કપિલ નિર્મલ ચાર વર્ષના અંતર પછી હવે એન્ડટીવીના બાલ શિવમાં તારકાસુર તરીકે જોવા મળશે. જયપુરનો રહેવાસી કપિલે રાજસ્થાની શો સાથે કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર પછી અતુલનીય અભિનય કુશળતા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. તારકાસુરના પાત્ર વિશે માહિતી આપતાં કપિલ નિર્મલ કહે છે, “તારકાસુર શોનિતપુરનોરાજા છે અને બેજોડ બુદ્ધિ અને બેસુમાર તાકાત સાથેનો પુરુષ છે. મહાદેવ સંન્યાસી છે તે જાણતાં તે ભગવાન બ્રહ્મા પાસે વરદાન મેળવે છે કે શિવનો પુત્ર જ તેને મારી શકશે, જેને લીધે તે અમર થઈ જાય છે. તે અત્યંત સ્વાર્થી છે. તે કોઈ પણ કામ ફાયદો મળતો હોય તો જ કરવામાં માને છે. જોકે તે પરિવારને પણ ભરપૂર પ્રેમ કરે છે, જે તેની સૌથી મોટી કમજોરી છે. આ શયતાની યોજનાઓ વચ્ચે તે પરિવાર અને ખાસ કરીને તેની માતાની કાળજી લેવાની ખાતરી રાખે છે. માતા માટે તારકાસુરનો પ્રેમ તેની પ્રત્યે ભક્તિના સ્વરૂપમાં આવે છે. પાત્ર ડાર્ક અને લાઈટ શેડ્સ ધરાવે છે, જે ભૂમિકાને રસપ્રદ બનાવે છે.” આ નવો પ્રવાસ અને ચાર વર્ષ પછી ટેલિવિઝન પર કમબેક વિશે રોમાંચિત થઈને કપિલ શર્મા કહે છે, "મને ટેલિવિઝનની બહુ ખોટ સાલતી હતી, પરંતુ હું કમબેક માટે રોમાંચક અને પડકારજનક પ્રોજેક્ટ જોતો હતો. બાલ શિવ ઉત્તમ પસંદગી બની રહેશે એવું મને લાગ્યું. બાલ શિવની સંકલ્પના આ ભૂમિકા લેવા માટે એકમાત્ર કારણ છે. મેં ઘણા બધા મહાદેવના શો જોયા છે, પરંતુ બાલ શિવ અગાઉ ક્યારેય કથન કરાયું નહોતું અને તેથી શોની આ ખૂબી બને છે. આ મારો પ્રથમ પૌરાણિક શો છે અને હું બહુ રોમાંચિત છું. પૌરાણિક અન્ય પ્રકારથી સાવ અલગ છે. તેમાં અમુક લૂક અને પાત્રનો અહેસાસ, બોડી લેન્ગ્વજ, બોલીભાષા અને ડાયલોગ ડિલિવરી અને પાત્રના...

અમદાવાદના સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા-સ્પીપા ખાતે સહકાર વિભાગનીબે દિવસીય ચિંતન શિબિરનું આયોજન અમદાવાદમાં સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા) ખાતે બે...

સેન્ટ્રલ ઓર્ગેનાઈઝેશન ફોર રેલ્વે ઈલેક્ટ્રિફિકેશન હેઠળના અમદાવાદ યુનિટના રેલ્વે ઈલેક્ટ્રિફિકેશન વિભાગે રાજકોટ ડિવિઝનના રાજકોટ-ઓખા વિભાગને ચાલુ કરીને વધુ એક સિદ્ધિ...

કાગવડ, રાજકોટ, આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતીનો પવિત્ર દિવસ. મા ખોડલના પ્રાગટ્ય દિનની વિશ્વપ્રસિદ્ધ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તથા અંકલેશ્વર તાલુકા ખાતેના ૩૬ પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના...

(પ્રતિનિધી) ગોધરા, ગોધરામાં ધીરધાર નું લાયસન્સ મેળવી ને સોના ચાંદીના દાગીના પર ધીરાણ કરનાર વેપારીને વિશ્વાસમાં લઈ શહેરા તાલુકાના તરસંગ...

મોડાસાની ચાણક્ય વિદ્યાલય વિવાદ: વિદ્યાર્થીઓ પર થયેલ અત્યાચાર બાબતે કોઈ બાંધછોડ નહીંઃ કલેકટર (પ્રતિનિધિ) ભિલોડા, મોડાસાની ચાણક્ય સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઢોર...

શ્રી સરસ્વતી વિદ્યાલય, રમાસની યશ કલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું (તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શ્રી સરસ્વતી વિદ્યાલય, રમાસ, તાલુકો બાયડ...

આજે પણ આ મંદિરમાં પ્રાચીન ત્રિશુલ,તલવાર અને સાથે નવઘણના દાદાના પ્રતીક રૂપે સદીઓ જૂનો પથ્થરનો દડો તેમજ રા'નવઘણની તકતિ જાેવા...

(પ્રતિનિધિ) ભરૂચ, ગુજરાત સ્ટેટ મોનિટરિંગની ટીમ ગતરોજ ભરૂચ જિલ્લામાં છુપી રીતે ચાલતી પ્રોહિબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી.તે...

વડોદરા, ત્રીજી લહેરમાં તાજેતરમાં જાન્યુઆરીના અંતમાં કોરોનાથી ચેપગ્રસ્ત થયેલી યુવતીના હોમક્વોરન્ટાઈન દરમિયાન એક ભુવાના બળાત્કારનો ભોગ બની હતી, ત્યાર પછી...

ખંભાત રૂરલ પી.આઈ.આર.એન.ખાંટે પગની સારવાર કરાવી ગંભીર રોગમાંથી મુક્તિ આપી નવજીવન અર્પી માનવતાભરી પ્રેરણા પુરી પાડી છે. ખંભાત, સામાન્ય રીતે...

ડાકોર, કાર્યક્રમની શરૂઆતમાં મંદિરના મહંત સંતોષગિરી મહારાજના મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત, તેમના સુપુત્ર સૌમિલ પુરોહિત તેમજ સમગ્ર પુરોહિત પરિવાર દ્વારા...

નસવાડી, માત્ર ચાલીસ રૂપિયાના વિવાદમાં પુત્રએ પિતાની હત્યા કરી હોવાની ઘટના છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દામણીયાઆંબા ગામે બની હતી. ગામમાં...

દ્વારકાના પોલિસ સ્ટેશનમાં  તૂટેલા પાઇપ, બિન ઉપયોગી બેરલ તમામનો ઉપયોગ કરી અહીં અનેક વૃક્ષો ઉગાડ્યા અને તમામ ઉછરી ગયા (એજન્સી)...

બેભાન યુવાનને સારવાર અર્થે ખસેડાયો, ૪ જણ સામે ફરિયાદ નોંધાઈ આણંદ, આણંદ તાલુકાના વલાસણ ગામે રહેતા અને વીમા એજન્ટ તરીકે...

છ વર્ષથી ફેફસાંના કેન્સર પર રિસર્ચ, પેટન્ટ રજીસ્ટર કરાવી રાજકોટ, વિશ્વમાં ૪ ફેબ્રુઆરીને “વિશ્વ કેન્સર દિવસ” તરીકે ઉજવીને લોકોમાં કેન્સર...

ઉમરાળા, ઢસા-જેતલસર અને બોટાદ-ધંધુકા-અમદાવાદ રેલ્વે લાઈન મીટરગેજમાંથી બ્રોડગેજ કરવા માટે બન્ને લાઈન પર ટ્રેન વ્યવહાર બંધ કર્યાને લાંબો સમય વિતી...

વડોદરા, આખા રાજ્યમાં ચકચાર મચાવનાર નવલખી ગેંગરેપના કેસની સુનાવણી અદાલતમાં પૂર્ણ થઇ ગઇ છે. આજે, બુધવારે ચુકાદમાં કોર્ટે બંને આરોપી...

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકો આદિવાસી બહુલક વસ્તી ધરાવતા તાલુકાઓ છે અહીં ખેતી આધારિત અને મજૂરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.