Western Times News

Gujarati News

મોરબી, રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૯-૦૬-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ- મોરબી હાઇવે, રામદેવપીર મંદીરની બાજુમાં, આઇ.ટી.આઇ.- ટંકારા ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું...

ખાડિયા, રાયપુર, કાલુપુર, પ્રેમદરવાજા, તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક આગેવાનોએ કર્યું સ્વાગત, સન્માન ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ...

નડિયાદ રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરને માર મારી બ્લેડ વડે ઇજા પહોંચાડી લૂંટ કરી નાસી જનાર આરોપીઓ ને ઝડપી પાડતી નડીયાદ...

ઢોર ઢાખર, ઘાસચારા, કાચા મકાન, પતરાના શેડ  સહિત વીજ પોલ ને પારાવાર નુકશાન અરવલ્લીના માલપુર તાલુકામાં પૂર્વ પટ્ટા તરફથી આવેલા...

ભાવનગર, ભાવનગર જિલ્લાના ખેડૂતો વરસાદ ખેંચાતા હજારો રૂપિયાનું મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે સારો...

મુંબઈ, સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મમાં પોતાની સ્ટાઈલથી લોકોને દિવાના બનાવ્યા હતા. પરંતુ તેની તાજેતરની તસવીરોએ ચાહકોને નારાજ...

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે સોમવારના રોજ સવારના સમયે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી કે તે અને રણબીર કપૂર...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે જર્મનીના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન જર્મનીમાં વર્લ્ડ લીડર્સ...

નવી દિલ્હી, નેપાળ સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને બધાને આશ્વર્ય થશે. જાેકે અહીં સ્વાસ્થ્ય મંત્રાલયે કાઠમાંડૂના...

પોરબંદર (ગુજરાત) ઉત્તર પશ્ચિમ કોસ્ટ ગાર્ડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના મુખ્ય પ્રોત્સાહનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ મંગળવારે પોરબંદર ખાતે...

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાનગરને આંતરમાળખાકીય વિકાસ કામો માટે રૂ. ર૩.૮૮ કરોડ અને ધ્રોલ નગરપાલિકાને  આગવી...

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટમાંથી એકનાથ શિંદે જૂથને રાહત બાદ ફ્લોર ટેસ્ટને લઈને રાજકીય ગતિવિધિઓ વધી...

73% દર્દીઓને ડર છે કે મોતિયાની શસ્ત્રક્રિયાથી દ્રષ્ટિ ગુમાવી શકે છે, કે શસ્ત્રક્રિયા પીડા પેદા કરશે અથવા સાજા થવામાં વધુ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાના પદેથી રાજીનાામુ આપવાનું નક્કી કરી લીધું હતું. તેમણે બે...

સુરક્ષા અને સર્વેલન્સમાં દાખલારૂપ બનશે 145મી રથયાત્રા અત્યાધુનિક સર્વેલન્સ પદ્ધતિ અને ટેક્નોલોજીના  મહત્તમ ઉપયોગનો દાખલો બનશે 145મી રથયાત્રા સોશિયલ મીડિયા...

વોશિંગટન, અમેરિકામાં એક મોટી ઘટના બની છે. ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયોમાં સોમવારે એક ટ્રેક્ટર-ટ્રેલરની અંદરથી ૪૬ લોકોના મૃતદેહ મળી આવ્યા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.