Western Times News

Gujarati News

Search Results for: સુરક્ષા

ભારતમાં ઊંડા પાણીનાં ગેસ ક્ષેત્ર એમ.જે.ના વિકાસ માટે મંજૂરી વિકાસ હેઠળ રહેલા ત્રણેય કે.જી. ડ-6 પ્રોજેક્ટનું સંયુક્ત ઉત્પાદન 2022 સુધીમાં દૈનિક 1 બિલિયન ક્યુબિક ફીટ થશે  મુંબઈ,  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) અને બી.પી. દ્વારા ભારતના પૂર્વ કિનારે ઑફશોર કે.જી. ડી.-6 બ્લૉકમાં એમ.જે. પ્રોજેક્ટ (જે ડી-55તરીકે પણ જાણીતો છે) મંજૂર કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. એમ.જે. કે.જી. ડી.-6ના સંકલિત વિકાસના ત્રણ પ્રોજેક્ટમાંથી ત્રીજો પ્રોજેક્ટ છે અને પ્રથમ પ્રોજેક્ટ આર-સીરીઝ ડીપ-વોટર...

 નવી દિલ્હી (PIB) , રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ) ગુજરાતના કંડલામાં દીનદયાળ બંદર ટ્રસ્ટ ખાતે એક પ્રાથમિક તાલીમ કાર્યક્રમ યોજી રહી છે. પાંચ...

નવીદિલ્હી, નવી દિલ્હી ખાતે નોર્થ બ્લોકમાં ગૃહમંત્રાલયના કાર્યાલયમાં કામ કામનો સમય વધી ગયો છે. ગૃહમંત્રી અમીત શાહ કામમાં ખૂબ વ્યસ્ત...

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા કેટલાક સમયથી પર્યાવરણની જાળવણી માટે સજાગ થયું છે. શહેરમાં પ્રદુષણ ની માત્રામાં ઘટાડો...

ઔધોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ દંડ કરાયો ઔધોગિક જોખમી કચરાના ગેરકાયદેસર નિકાલ બદલ વાપી જીઆઇડીસીમાં આવેલી હયુબર ગ્રુપ ઇન્ડીયા...

  લાઈનમાં આવવાનું કહેતા નવ જેટલાં ગુંડાઓએ આંતક મચાવ્યો (પ્રતિનિધિ) અમદાવાદ 06062019: કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ શહેરમાં ખૂબ જ કથળી...

(પ્રતિનિધિ) મોડાસા 05062019: દુનિયાભરમાં ઉજવાતો પ્રકૃતિને સમર્પિત સૌથી મોટો ઉત્સવ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી અરવલ્લી જિલ્લામાં પણ મોડાસા ગાયત્રી...

  નદીઓનું શુધ્ધિકરણ અને નદીઓ સહિત પર્યાવરણની સુરક્ષા કરતાં વૃક્ષોનું વાવેતર આપણી અગ્રીમતા હોવી જોઇએ પ્રદૂષણ – પર્યાવરણના પડકારને પહોંચી...

ઈન્દોર, ભારત ,03 જૂન, 2019- કૃષિ ઉપકરણ ઉત્પાદનમાં આગેવાન જોન ડિયર ટ્રેક્ટર અને ખેતી ઉપકરણોમાં નાવીન્યપૂર્ણ પ્રોડક્ટો અને નવી ટેકનોલોજીઓ...

અમદાવાદ,  ઉત્તરપ્રદેશમાં રિયલ એસ્ટેટના વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમહને આજે વિમાન દ્વારા વારાણસીથી અમદાવાદ લાવવામાં આવ્યો...

મોબાઇલ ફોન અને S.T.D./ P.C.O. પરથી ફેક કોલ (Fake call) દ્વારા થતી ગુનાખોરી અટકાવવા જાહેર જનતાની જાન મિલકતની સલામતી અને...

અમદાવાદ, ભાજપા કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ બાબુ જેબલીયાએ કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં લેવાયેલા ખેડુતહિતના નિર્ણયોને આવકારતાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી...

 મીડિયાએ સંપૂર્ણ આઝાદી સાથે સમાચારોની સત્‍યતા તપાસી વિશ્વસનીયતા સાથે  સમાચારોનું નિરૂપણ કરી સમાજને સાચા માર્ગે દોરવાનું કામ કરવું જોઈએ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.