Western Times News

Gujarati News

Search Results for: નરેન્દ્ર મોદી

વારાહીથી કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરાવતા મંત્રી વાસણભાઇ આહિર પાટણ,  સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટ યાર્ડ ખાતે સામાજિક અને શૈક્ષણિક રીતે...

વૈશ્વિક મહામારી કોરોના વિરુદ્ધ વિશ્વના સૌથી મોટા રસીકરણ મહાયજ્ઞનો આજથી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશમાં  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે...

૧૬૧ કેન્દ્રો પરથી ૧૬ હજારથી વધુ હેલ્થ કર્મીઓ-ફ્રન્ટલાઇન વોરિયર્સને સૌ પ્રથમ કોરોના વેકસીન નાગરિકો કોઇપણ જાતના ભય અને અફવાઓથી દૂર...

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે અમદાવાદ જિલ્લાના બીબીપુર ખાતે રૂ. ૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ક્રિકેટ...

દાહોદ જિલ્લામાં ચાર વેક્સીન સેશન સેન્ટર ઉપરથી  ૮ હજારથી વધુ આરોગ્યકર્મીઓને રસી અપાશે કોરોના મહામારીને મહાત કરવા માટે દાહોદ જિલ્લો...

તા. ૧૬ જાન્યુઆરી ગુજરાતમાં પણ કોરોનાવેક્સિનેશન શરૂ થશે -વેકિસન  સુરક્ષિત-સૌ અપાવે -ગુજરાતના શહેરોને ટ્રાફિક-ફાટક અને પ્રદુષણમુકત કરી રહેવા-માણવાલાયક બનાવવા છે...

આત્મનિર્ભર ભારત અને 'વોકલ ફોર લોકલ' ને સાર્થક કરીને સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ . ભારતના ઇતિહાસમાં હસ્તકળા...

રોજગારવાંચ્છુ યુવાઓ-૬૩-૫૭-૩૯૦-૩૯૦ એક કોલ ડાયલ કરીને રોજગાર સેતુના માધ્યમથી કોઇપણ જિલ્લાની અભ્યાસલક્ષી-રોજગારલક્ષી તથા સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે :  મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી...

છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુવિધા માટે રૂ. ૬૧૩.૧૯ કરોડના વિકાસ કામોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત સંપન્ન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે...

ગુજરાત સરકાર દ્વારા મહિલા  સશક્તિકરણની સાથે મહિલાઓની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.  વર્ષ ૨૦૦૫ થી ગુજરાત રાજ્ય...

પંચમહાલ જિલ્લામાં વિકાસ કામોની હેલી એક જ દિવસમાં ૭૦૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પંચમહાલના નાગરિકોને...

ટ્રોમા સેન્ટર એ કોઇ પણ હોસ્પિટલનો હાર્દ ગણાય છે. ઇમરજન્સી સેવાઓ થી લઇ અન્ય પ્રકારની તાત્કાલિક સારવાર માટે ટ્રોમા સેન્ટર...

નવાવર્ષના નુતન પ્રભાતે રાજકોટ વાસીઓની સુખાકારી માટે રૂા. ૯૬.૧૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂા. ૭૩.૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામનાર...

મુખ્યમંત્રીએ સાયન્સ સિટીની મુલાકાત લઈ વિવિધ પ્રકલ્પોની પ્રગતિ-કામગીરીનું નિરીક્ષણ કરી જાતમાહિતી મેળવી •          સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પો ના માધ્યમથી  રાજ્યના...

સ્વ.અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ -સુશાસન દિવસ – ગુડ ગર્વનન્સ ડે ના એક જ દિવસમાં ગુજરાતમાં ૫૨.૬૭ લાખ લાભાર્થીઓને કિસાન કલ્યાણ કાર્યક્રમમાં...

અરવલ્લી જિલ્લામાં સુશાસન દિવસ ઉજવણી અંતર્ગત ૧૧૪૫ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ સહાય તેમજ ૧.૫૦ લાખ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્મા...

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આગામી એક વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ૧૨ હજાર જવાનોની ભરતી...

દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ સરસ્વતિ સર્કલ પાસે રૂ. ૧૬૧.૦૯ લાખના ખર્ચથી...

જંગલ સફારી પાર્કમાં કામ કરતા ૧૫૦ યુવાનો પૈકી આદિવાસી ૬૭ યુવાનો હિંસક પ્રાણીઓ અને પક્ષીઓના દિલોજાન દોસ્ત બની ગયા... *એનિમલ કિપર...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર ન ધરાવતા નાના માણસોને નાનું ધિરાણ આપતી...

કોલકાતાઃ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ એન્ડ સ્ટીલ મંત્રી   શ્રીધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કોલકાતા ખાતે ઈન્ડિયન ઓઈલના નવા લ્યુબ બ્લેન્ડિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં...

સ્માર્ટ સિટીમાં થઇ રહેલી કામગીરીનો સમીક્ષાત્મક અહેવાર જાહેર કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડી પાણી, ગટર, કચરા નિકાલ સહિતના રૂ. ૫૩૯.૯૦...

નવી દિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ૨૦માં દિવસે પ્રવેશ્યું છે. ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું હોવાથી સરકારે નમતું જાેખવાની...

પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ દેશભરના રાજ્યોનો સંપર્ક કરી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. ૪૮.૬ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અમદાવાદ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.