મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બાંધકામ ઉદ્યોગને દેશની ઇકોનોમી-અર્થતંત્રનો આધાર ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, અનેક લોકોને રોજગારી આપવા સાથે આ ઉદ્યોગ...
Search Results for: નરેન્દ્ર મોદી
કોરોનાકાળમાં ગુજરાત પોલીસે પોતાની જાનની પરવાહ કર્યા વિના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે કામ કર્યું છે અને તેનાથી ગુજરાતનું ગૌરવ વધાર્યું...
રાજ્યના ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી
કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે ત્યારે ટેકાના ભાવે ખેતી પાકોની...
આલેખન – દર્શન ત્રિવેદી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને એક અનન્ય ભેટ આપી...
ગોધરા, માહિતી બ્યુરોઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદહસ્તે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સિંગ મારફતે આજે ગોધરા ખાતે જિલ્લા પંચાયતના નવીન ભવનનું ઈ-ખાતમુહુર્ત કરવામાં...
સુરત: ‘કેન્દ્ર સરકાર કૃષિક્ષેત્ર અને ખેડૂતોના હિતમાં ‘કૃષિ સુધાર-2020’ બિલે કાયદાનું સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ...
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નગરપાલિકા તંત્ર દ્વારા બીજી ઓક્ટોબર ગાંધીજી ની જન્મ જયંતિ ની ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીજયંતી અવસરે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રાજકોટ ગાંધી મ્યુઝિયમના વિશેષ કવર અને પોસ્ટલ...
ગાંધીનગર - ૩ લાખ ૧૦ હજાર ગ્રામીણ ઘરો, મહેસાણા - ૫ લાખ ૧૧ હજાર ગ્રામીણ ઘરો, આણંદ - ૪ લાખ...
વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે – મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે...
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી ખેડૂતહિત લક્ષી ગુજરાત સરકારે ચાલુ સિઝનમાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકસાનમાં...
આણંદ- સોમવારઃ- કહેવાય છે ને કે જે પરસેવે ન્હાય તેને જ સિધ્ધિ મળે છે. તમે કોઈ પણ ક્ષેત્રેમાં આગળ વધવા...
કોરોના કાળ માં પણ ખેડૂત કલ્યાણના અને વિકાસ ના કામો અટકવા દીધા નથી. સાત પગલાં ખેડૂત કલ્યાણ ના યોજના ના ...
કોલકતા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજયમાં આયુષ્યમાન ભારત અને પીએમ કિસાન સન્માન વિધિ યોજનાઓ શરતી રીતે લાગુ કરવા પર...
ભારતની I-create અને ઈઝરાયેલની સ્ટાર્ટઅપ નેશન સેન્ટ્રલ(SNC) ટેકનોલોજી અને ઈનોવેશન થકી વર્તમાન સમસ્યાઓના ઉકેલની દિશામાં કામ કરશે અમદાવાદ સ્થિત I-Create(...
જિલ્લામાં પોષક આહાર બાબતે જાગૃકતા લાવવા પોષણકર્મીઓ વચ્ચે જિલ્લા કક્ષાની વાનગી હરીફાઇ યોજા-આંગણવાડીના કિચન ગાર્ડનની શાકભાજીનો ઉપયોગ કરી પોષણકર્મીઓએ અનેક...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસે ગ્રીન-કલીન એનર્જીના વિનિયોગથી ગુજરાત કલાયમેટ ચેન્જના પડકારોને પાર પાડવા સંકલ્પબદ્ધ બન્યું બેટરી સંચાલિત ટૂ...
મુખ્યમંત્રી મહિલાઉત્કર્ષ યોજનાનું ઇ-લોન્ચીંગ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ બહેનોના આર્થિક સશક્તિકરણથી જે મહિલાશક્તિને વિકાસમાં જોડી ગુજરાત દેશમાં સ્ત્રી સશક્તિકરણનું...
પ્રધાનમંત્રીશ્રીના ૭૦મા જન્મદિવસે ગાંધીનગર મહાનગરને મળી અનોખી ભેટ-રૂ. રર૯ કરોડની પીવાનું શુદ્ધ પાણી ઘરે-ઘરે પહોચાડતી યોજનાનું ઇ-ખાતમૂર્હત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ...
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા “સાત પગલાં ખેડૂત કલ્યાણના” યોજના અંતર્ગત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી જીવામૃત...
વિકાસ માટે જળ જરૂરી : “મા નર્મદા”ના જળથી ગુજરાત વિકાસની હરણફાળ ભરશેઃ આગામી બે વર્ષ સુધી ડેમમાં પાણી ખુટશે નહીં...
બોડકદેવ વોર્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે બલ્ડ ડોનેશન કેમ્પમાં કાર્યકરોએ હાજરી આપી હતી. આ પ્રસંગે વિધાનસભા પ્રભારી પૂનમબેન...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃત...
આગામી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ ગુજરાતના પનોતા પુત્ર, દેશના લોકપ્રિય અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 70 વ્યક્તિને પ્લાઝમા ડોનેટ...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગની નારીશક્તિના કૌશલ્ય કૌવતને નવી દિશા આપી માતા બહેનોના આત્મનિર્ભર બનવાના...