શહેરી વિસ્તારમાં પાયાની સુવિધા માટે તાજેતરમાં રૂ. ૧૦૦૦ કરોડથી વધુની રકમ એક જ ક્લિકથી અપાઇ – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ૧૦૦...
Search Results for: નરેન્દ્ર મોદી
કોવિડ-૧૯ વિજય રથ ઃ સરકારના સઘન પ્રયાસોથી ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૮૨ ટકાથી વધુ : CM કોવિડ-૧૯ વિજય રથ રાજ્યના...
રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો શિક્ષક દિન નિમિત્તે અહીં બ્લાઇન્ડ વેલ્ફેર...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક વિકાસ યાત્રામાં વધુ એક ગૌરવ સન્માન ઉમેરાયું છે. યુ.એસ. ઇન્ડીયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ...
જુગારનો અડ્ડો ચલાવનાર ગુનેગારની વ્યાખ્યામાં સુધારોઃ જાહેરમાં જુગારનો અડ્ડો ધરાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરાશે સાયબર ગુનાઓના નિયંત્રણ માટે ઇંફોર્મેશન ટેકનોલોજી એકટની...
ભાવનગર શહેરને મળશે પ્રથમ ફલાય ઓવર- પ્રધાનમંત્રી આવાસ યોજનાના૧૩૩૨ આવાસોરમણીય ગંગાજળિયા તળાવ તથા રૂવા-આનંદનગર અને તરસમીયા હેલ્થ સેન્ટરના ભૂમિપૂજન-લોકાર્પણ મુખ્યમંત્રી...
આવકવેરા પ્રણાલીમાં આમૂલ પરિવર્તન આણતી માનવ સંપર્ક રહિત આકારણી પ્રથાનો સુચારુ અમલ શરૂ, તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ, કરદાતાઓની મુશ્કેલીઓનો આવશે...
મહેસૂલ વિભાગ અંતર્ગત આવતી જમીન માપણીની વિવિધ સેવાઓને ઓનલાઇન કરતાં મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા...
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં રૂા. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી કોવિડમાં નિર્માણાધીન...
સાકરિયા:સમગ્ર દેશવાસીઓ સ્વચ્છતાના આગ્રહી બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગંદકી મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે જે અંતર્ગત...
પ્રધાનમંત્રી આવાસ યોજના-ઝૂંપડપટ્ટી પૂનઃવસન નીતિ અન્વયે નિર્મિત ૧૧૮૪ આવાસોના કોમ્પ્યુટરાઇઝડ ડ્રો-પાંચ બ્રીજના નામકરણ સંપન્ન જનતા જનાર્દનની આશા-અપેક્ષા સંતોષનારી – લોકોને...
અમદાવાદ, ભ્રષ્ટાચાર નિર્મૂલન અને પ્રામાણિક કરદાતાઓના સન્માન માટે અતિ અગત્યની પહેલ એટલે માનવ રહિત ઇલેક્ટ્રોનિક આવકવેરા આકારણીની પ્રણાલી: ડૉ. ધીરજ...
તમામ સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં યુવાનોની મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે નેશનલ કેડેટ્સ કોર્પ્સનું મોટાપાયે વિસ્તરણ કરવાની યોજનાને રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ 15 ઑગસ્ટ 2020ના રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેમના રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન આ પ્રસ્તાવની જાહેરાત કરી હતી. ગુજરાત નિદેશાલયમાં, સરહદી વિસ્તારોમાં ત્રણ યુનિટ / એરફોર્સ સ્ટેશનને વિસ્તરણ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુનિટ્સમાં 2 ગુજરાત સ્વતંત્ર કંપની ભૂજ, 7...
જિલ્લા કલેક્ટરશ્રીએ શ્રીફળ વધેરી હર્ષ સાથે વધામણી કરી કૃષક ભારતી કો-ઓપરેટીવ લી. દ્વારા હજીરાથી ૬૭ હજાર બોરી યુરિયા ખાતરનો જથ્થો...
(માહિતી બ્યુરો)પાલનપુર, બનાસકાંઠા જીલ્લાપના દાંતા મુકામે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે...
આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલને સાર્થક કરી સ્થાનિક કારીગરો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીએ અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ...
શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના હસ્તે જિલ્લાની પાંચ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ અને ચીફ ઑફિસરશ્રીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ...
સ્વસ્થ-તંદુરસ્ત રોગપ્રતિકારક શકિત વધારતા જીવન માટે યોગ-પ્રાણાયામ અનિવાર્ય:-શ્રી વિજયભાઇ રૂપાણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાલીમ પામેલા પાંચ હજાર યોગ...
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વની ગુજરાત સરકારને ચાર વર્ષ પૂર્ણ થવાની સાથે દાહોદ જિલ્લાની ત્રણ નગરપાલિકાને વિકાસ કામ કરવા...
ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી -પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪ લાખ આવાસો...
ખેડબ્રહ્મા શહેરમાં રામ જન્મભૂમિ શિલાન્યાસ દિન તારીખ 5 ઓગસ્ટ બુધવારના રોજ ઠેરઠેર ઉજવણી કરાઈ. 500 વર્ષથી હિન્દુસ્તાનના લોકો રામમંદિર માટે...
વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે : વૃક્ષારોપણ અને કોરોના પ્રતિકારવર્ધક રથનું લોકાર્પણ કોરોના પ્રતિકારવર્ધક રથ ઘરે-ઘરે ઔષધીય છોડનું નિ:શુલ્ક વિતરણ...
આયોધ્યામાં આજે 5 ઓગષ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામ મંદિરનું ભૂમિપુજન થઈ જવા રહ્યું છે. ત્યારે 1992માં કારસેવાના સ્મરણો...
અયોધ્યા ખાતે યોજાઈ રહેલ રામ મંદિર ના નિર્માણ ના શિલાન્યાસ ને પ્રાંતિજ સહિત તાલુકામાં દિવાળી જેવો માહોલ . પ્રાંતિજ અંબાજી...
શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે અયોધ્યાની પવિત્ર ભૂમિ પર શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણનાં ઐતિહાસીક કાર્યનાં શુભારંભ પ્રસંગે અતિ પ્રસન્નતા...