Western Times News

Gujarati News

નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાને એક બીજાને પોત-પોતાના પરમાણુ પ્રતિષ્ઠાનો અને ફેસિલિટિઝની જાણકારી આપી જેથી શત્રુતાની સ્થિતિમાં તેઓ આનાથી એક...

લખનૌ, યુપીના કન્નૌજમાં અત્તરના વેપારી તેમજ અખિલેશ યાદવના નિકટના ગણાતા સપા નેતા પુષ્પરાજ જૈનને ત્યાં ગઈકાલે દરોડા પાડવામાં આવ્યા હતા.આજે...

ગાંધીનગર, ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થઇ રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાના આંકડાઓમાં મોટો ઉછાળો જાેવા મળી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં...

ભોપાલ, મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં વર્ષ ૨૦૧૫માં થયેલા હૃદય કંપાવનારા બસ અકસ્માત કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. વિશેષ ન્યાયાધીશે...

નવી દિલ્હી, વૈષ્ણોદેવી મંદિર ખાતે થયેલી ભાગદોડની દુર્ઘટના બાદ પ્રત્યક્ષદર્શીઓ અને દુર્ઘટનામાં માંડ માંડ બચેલા લોકોએ શ્રાઈન બોર્ડ પર ઠીકરૂં...

મુંબઇ, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૩ મેચની વન ડે સિરીઝ રમાવાની છે. ઓપનર કેએલ રાહુલને આ સિરીઝ માટે કેપ્ટનશિપ...

વોશિગ્ન, હોલીવુડની પીઢ અભિનેત્રી બેટી વ્હાઇટનું નિધન થયું છે. તેણી ૯૯ વર્ષની હતી છેલ્લા ૬૦ વર્ષથી તેમણે ટીવીને મુખ્ય આધાર...

નવીદિલ્હી, ડાયરેક્ટર જનરલ વીરેન્દ્ર સિંહ પઠાણિયાએ ભારતીય કોસ્ટગાર્ડના ૨૪મા ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.વીએસ પઠાણિયા ફ્લેગ ઓફિસર ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ,...

નવીદિલ્હી, સીડીએસ જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે તેના તારણો કાયદાકીય સમીક્ષા...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસ સતત તેજીથી લોકોને ઝપેટમાં લઈ રહ્યો છે. ફરીથી રોજના મોટી સંખ્યામાં કોરોનાના કેસ સામે આવી રહ્યા...

Venyura AirConnect to resume intra-state flights from #Surat સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાનો પ્રારંભ થયો-અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જાેય રાઈડ...

લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે તેના ગઢ રાયબરેલીમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા પક્ષને મૃત સાપ અને આતંકવાદ, સાંપ્રદાયિક રમખાણો અને...

અમદાવાદ, થોડા મહિના પહેલા કોવિડ-૧૯ના કેસમાં તીવ્ર ઘટાડો થતાં રાજ્યભરના સ્કૂલોના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યા હતા. જાે કે, અમદાવાદ...

અમદાવાદ પૂર્વમાં દાનની સરવાણીથી કાર્યાન્વિત બન્યુ આરોગ્યનું મંદિર : કોઠિયા હોસ્પિટલ કોવીડની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા સમગ્ર રાજ્યમાં ૩જી જાન્યુઆરીથી...

ડાંગ, ગુજરાતમાં મોટાપાયે ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી પટમાં હિન્દુ ધર્મના લોકોને ખ્રિસ્તી ધર્મમાં પલટો કરાવવાનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.