Western Times News

Gujarati News

અમદાવાદ, BAPS સ્વામિનારાણ સંસ્થા દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત નાના ભુલકાઓ ઘરેઘરે મહોલ્લે મહોલ્લે...

ટોકયો (જાપાન) વડાપ્રધાન મોદી કવાડ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આજે જાપાનની રાજધાની ટોકીયામાં આવી પહોંચ્યા હતા, અહીં એક હોટલમાં...

સુરત, ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને AIMIM રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સુરતની મુલાકાતે આવ્યા હતા. ઓવૈસીએ મુસ્લિમોને પોતાના હક અને...

અમદાવાદ, હવામાન વિભાગે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વરસાદની આગાહી પરત ખેંચી છે. પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે ૨૫મી મેના...

ભારત અને બ્રાઝિલની પશુપાલન અને ડેરી, તેલ અને કુદરતી ગેસ, બાયોએનર્જી, ઇથેનોલ, વેપાર અને રોકાણ સહિત બીજા વિવિધ ક્ષેત્રોમાં સહકાર...

હાલોલ આવેલ આશિયાના સોસાયટીમાં બે બંધ મકાનોમાં તસ્કરોએ નિશાન બનાવી ૧,૪૪,૫૦૦/- રૂ.ની માલમત્તાની ચોરી કરી થયા ફરાર ગોધરા, હાલોલ નગરના...

અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગદીશના મંદિરે ચાલી રહી છે, આગામી રથયાત્રાની તૈયારી. તૈયાર કરાઈ રહ્યા છે રથના પૈડા. ભગવાન જગન્નાથ...

આશ્રમ રોડ ખાતે આવેલી બહેરા મુંગા શાળા સોસાયટીમાં 1945થી અંધશાળા એટલે કે અંધજનોની શૈક્ષણીક સંસ્થા આવેલી છે. આ શાળામાંથી ભણીને...

જેમાં રાવણ બળવાન, બુદ્ધિમાન, વિદ્યાવાન, ધર્મવાન, ધનવાન હતો. નિરસતા જીવનનો દુકાળ છે: મોરારીબાપુ- જનકપુરધામની" માનસ જય સીયારામ" કથાનો બીજો દિવસ...

રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરનો તા.૧, જૂનના રોજ જન્મદિન :  ૭૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ અનેકવિધ સત્કાર્યો—માનવતા પ્રવૃતિઓ સાથે જન્મદિનની...

હૈદરાબાદની મુલાકાત દરમ્યાન ડો.વલ્લભભાઇ કથીરિયાએ સ્કંધગીરી મંદિર પરિસરમાં કાંચી કોટિ પીઠ જગદ્ગુરુ પ.પૂ. શંકરાચાર્ય શ્રી વિજયેન્દ્ર સરસ્વતિ મહારાજ સાથે ગૌસેવાના...

રાત્રે વાડી એ સુતેલા યુવકની યુવતીના ભાઈ એ કરી કરપીણ હત્યા (જીજ્ઞેશ રાવલ )હળવદ,હળવદ તાલુકાના ધણાદ ગામના ૨૪ વર્ષીય આશાસ્પદ...

#BigDaddyOfSUVs એટલે કે મહિન્દ્રાની સંપૂર્ણપણે નવી ‘સ્કોર્પિયો-એન’ બજારમાં આવવા સજ્જ અધિકૃત છતાં ખડતલ મહિન્દ્રા SUVની ખાસિયતો પર આધારિત આ એસયુવી...

સ્ટાર્ટઅપ-ઇનોવેશન ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી : કેન્દ્ર સરકાર સ્ટાર્ટઅપના વિકાસ માટે જરૂરી તમામ સહયોગ કરવા તત્પર : કેન્દ્રીય કૌશલ્ય વિકાસ...

મ્યુનિ. કોર્પો.એ સપ્લાય કરેલ ઈન્જેકશનની સંખ્યા, કિંમત અને કુલ બીલની રકમમાં ભારે વિસંગતતા (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, કોરોના મહામારીના પ્રથમ અને...

અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની ઘોર બેદરકારી -ટેક્સની આડેધડ આકરણીઓ કરી કરોડો રૂપિયા ઉઘરાઈ તો લીધા પછી પણ પ્રાથમિક સુવિધાથી વંચિત નાગરિકોનો...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદના કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારણ મંદિર ૧૪૯ વર્ષ જૂનું હતું જેનો ૨૦૧૯ માં લક્ષ્મીનારણ ભગવાનની નૂતન પ્રાણ પ્રતિષ્ઠા...

પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હાર્દિક રત્ન સુરીસ્વરજી મહારાજ સાહેબ (જૈન સાધુ ભગવંત) દ્વારા "જૈન સાધુની હિમાલય યાત્રા" ગ્રંથનું ...

ગૃહિણીઓ રસોઇના જૂના ઉપકરણને બદલી શકે છે, દરેક શ્રેણીમાં નવા અને વિશિષ્ટ ઉપકરણ નવી દિલ્હી, રસોઇ ઉપકરણોના ક્ષેત્રમાં ભારતની અગ્રણી...

અમદાવાદ, શહેરના ખોખરામાં અનુપમ બ્રિજના નિર્માણ સમયે દિવાલ પડતા પિતા-પુત્રીના મોતનો મામલે આખરે પોલીસે ફરિયાદ નોધી છે. મૃતકના ભાઈએ JCB...

આણંદ, આણંદના નાર ગામ સ્થિત આવેલા ગોકુલધામમાં રવિવારના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ૧૦૮ ફુટના રાષ્ટ્ર ધ્વજનું પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું હતું....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.