Western Times News

Gujarati News

લખનૌ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફિરોઝાબાદમાં વાયરલ તાવ અને ડેન્ગ્યુના કારણે થયેલા મોતને લઈને એક્શન મોડમાં આવી ગયા છે. મુખ્યમંત્રી...

અમદાવાદ, અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકીનું અપહરણ કરાયું છે. સરસ્વતી પાસી નામની મહિલાએ ગઈકાલે એક બાળકીને જન્મ આપ્યો હતો....

મુંબઈ, 40 વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (2 સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ-અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ...

અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે બેઠક કરીને વેક્સીનના પ્રથમ ડોઝની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી....

જામનગર, બુધવારે જામનગર જિલ્લામાં સમગ્ર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી કરતા ઊભા પાકને જીવતદાન મળ્યું છે,...

લિંકન ફાર્માસ્યુટિકલ્સના એમડી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા લિખિત પુસ્તકનું લોકાર્પણ થયું અમદાવાદ, અમદાવાદ સ્થિત અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ...

અમદાવાદ નગરજનો માટે કમલમ અને ફળ મહોત્સવ ખુલ્લો મુકતા મંત્રી શ્રી આર.સી. ફળદુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અન્ય રાજ્યોમાં પણ આ...

મદ્રાસ હાઈકોર્ટે તેનો આદેશ નવેસરથી વિચારવા તૈયારી કરી પાંચ વર્ષના બમ્પર ટુ બમ્પર વિમો ખાનગી કાર તથા દ્વીચક્રી વાહનો, બાઈક,...

અમદાવાદ, અમદાવાદના શહેર કોટડા વિસ્તારમાં આવેલા મેમકો પાસે મકાનમાં અત્યંત દુર્ગધ આવી રહી હતી. જેથી પડોશી અને સ્વજનોએ રૂમનો દરવાજાે...

મહિસાગર જીલ્લાનું ગૌરવ વધારતા વિરપુરના રતનકુવા ગામના પ્રશાંત પટેલ મુખ્યમંત્રીના હસ્તે યુવા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા (તસ્વીરઃ પુનમભાઈ પગી, વિરપુર)...

ભરૂચમાં રખડતા પશુઓની સંખ્યામાં વૃદ્ધિ છતાં તંત્ર કોઈ અકસ્માતની રાહ જાેતું હોવાની ચર્ચા પ્રતિનિધિ દ્વારા, ભરૂચ, ભરૂચમાં દર વર્ષની જેમ...

(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ પોલીસ ગત રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે આમોદ તાલુકાના અડવાળા ગામના ચાર રસ્તા પાસે અંધારામાં શંકાસ્પદ હાલતમાં એક...

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસર નગરના ઋણ તળાવમાં છેલ્લા એક માસથી પાણી નહીં મળતા બહેનો રણચંડી બની નગરપાલિકા ખાતે આવી...

(તસ્વીરઃ પુનમભાઈ પગી, વિરપુર) શ્રાવણ માસનો અનેરો મહિમા હોય છે અને આ મહિનામાં લોકો પોતાની શક્તિ પ્રમાણે દેવાધીદેવ મહાદેવને રીઝવાનો...

અલ્હાબાદ, પ્રયાગરાજના સુજીત નિષાદ ગંગા નદીમાં નાવ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં, મૌની અમાવસ્યાના દિવસે, હંમેશની...

ગાંધીનગર, રાજ્યના મહાનગરો-નગરોમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં જનભાગીદારી ઘટકના કામો અન્વયે ખાનગી સોસાયટીઓ, હાઉસીંગ બોર્ડ વસાહતો અને ફલેટના...

અમદાવાદ, રાજ્યની જેલો ગૂનેગારોને સુધારવા માટેનું પ્રવૃત્તિ કેન્દ્ર બની છે, ત્યારે સંશોધનકારો માટે અને જેલોનું વાતાવરણ-જેલર અને જેલ સ્ટાફની કામગીરીને...

વડોદરા, કોરોનાની સંભવિત લહેર વચ્ચે સરકાર દ્વારા કોવિડ-૧૯નું પાલન કરવાની શરતે વિવિધ ધાર્મિક મહોત્સવમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.