Western Times News

Gujarati News

મુંબઈ, રેલવે પરિસરમાં કચરો જ્યાં ત્યાં ન ફેંકવો, થૂંકવું નહિ તેમજ પરિસરને અસ્વચ્છ કરવું નહિ એ બાબતે રેલવેએ સ્ટીકર્સ તેમજ...

સોશિયલ મીડિયા અભિયાન ‘ઐસે સવાલ હમ નહીં પૂછતે’ આવશ્યક સાયબર સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરે છે-યસ બેંકનું સોશિયલ મીડિયા સીક્યોરિટી...

લખનઉ, ખેડૂતોનુ સમર્થન કરીને કોંગ્રેસ મહાસચિવ તેમજ ઉત્તર પ્રદેશ પ્રભારી પ્રિયંકા ગાંધીએ રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર પર આકરો હુમલો કર્યો...

જોધપુર, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ન થવી જાેઈએ. તેના પર ફરીથી વિચાર...

નવીદિલ્હી, ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના કારણે ઉત્તરાખંડમાં વર્ષાની ઘટનાઓમાં ૫ લોકોના મોત થયા છે. આ દરમિયાન કેરળમાં...

નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી ઘટાડો આવ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ છેલ્લા ૨૪...

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયામાહિતી હતી કે મંગળવાર સુધી ભારતમાં કોરોનાની રસીના ૯૯ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે....

હિસાર, બિગ બોસ ફેમ અભિનેત્રી યુવિકા ચૌધરીની હરિયાણા પોલીસે સોમવારે ધરપકડ કરી. યુવિકા પર એક વીડિયોમાં અનુસૂચિત જાતિ અંગે આપત્તિજનક...

અમદાવાદ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. રાહુલ ગાંધી મંગળવારે ગુજરાતના પ્રવાસે આવવાના હતા તેવી...

નવીદિલ્હી, ભારત-ચીન સરહદ પર સતત તણાવ વચ્ચે પૂર્વીય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ ચીનની વધતી ગતિવિધિઓ અંગે ચિંતા વ્યક્ત...

ખેડા, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં ગુજરાતના જવાને બલિદાન આપ્યું હતું. ખેડાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના આર્મી...

નવીદિલ્હી, તુર્કીના ડ્રોન વિમાનો અને પાકિસ્તાની આતંકીઓની મદદથી નાગોર્નો- કારાબાખમાં આર્મીનિયાને માત આપનાર અઝરબૈજાન એ હવે જમ્મુ-કાશ્મીર પર ઝેર ઓકતું...

મુંબઈ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) અને અગ્રણી ડિઝાઇનર રિતુ કુમારે સાથે મળીને એક નવા અધ્યાયની શરૂઆત કરવાની જાહેરાત કરી...

(પ્રતિનિધિ)અમદાવાદ, વેપારીઓને લાલચ આપીને હનીટ્રેપમાં ફસાવ્યા બાદ કેટલાંક ગઠીયાઓ તોડ ચલાવવાનો ધંધો ચલાવતાં હોય છે. ભુતકાળમાં આવી કેટલીક ઘટનાઓ સામે...

ઢાકા, ​​​ કુરાનના કથિત અપમાનના મામલામાં બાંગ્લાદેશમાં હિંદુઓની વિરુદ્ધ હિંસા અટકે તેમ હાલના તબક્કે લાગતું નથી. મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે...

 દ્વારકા, દેવભૂમી દ્વારકાના જામગઢકામાં વીજ કરંટ લાગવાથી એક સગીરા સહિત ત્રણ લોકોના મોત થતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સગીરા...

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પૂર અતિવૃષ્ટિથી ખેતી પાકના નુકસાનનું સર્વે પુરૂ થઈ ગયું છે.ત્યારે પ્રભાવિત વિસ્તારો માટેનું સહાય પેકેજ મુખ્યમંત્રી સમક્ષ વિચારણા...

રેલવે પ્રશાસન દ્વારા દિવાળના તહેવારને ધ્યાનમાં રાખીને, યાત્રીયોની માંગ તથા સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને કાનપુર સેન્ટ્રલની વચ્ચે 26 ઓક્ટોબર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.