Western Times News

Gujarati News

અમદાવાદ, પૈગમ્બર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્ય...

ગઢડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે બોટાદના પ્રવાસે હતાં . ભૂપેન્દ્ર પટેલ અને સીઆર...

અમદાવાદ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગના અધિકારીઓની કામગીરી વખાણ કરતાની સાથે સાથે લોકો સાથે કેવી વર્તન કરવું તેમની સલાહ...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વિરુદ્ધ જંગ હવે નિર્ણાયક વળાંક પર છે. આગામી અઠવાડિયે દેશમાં કોરોના રસીકરણનો આંકડો ૧૦૦ કરોડને પાર કરી...

સુરત, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ બુલેટ ગતિએ ચાલી રહ્યું છે. કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવ આ નિવેદન આપ્યું...

ગુજરાતમાં નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ૨૮ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી સામાન્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે. અધિકારીઓએ આ...

નડિયાદ, જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામેની અથડામણમાં ગુજરાતના જવાને શહાદત વહોરી છે. મીડિયા રિપોર્ટ મુજબ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના રહેવાસી...

“આઝાદી કા અમૃત મહોત્સવ” પર્વે રાજકોટ સ્વામીનારાયણ સંસ્થાનના 75માં વર્ષે 45 મી શાખાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઉદ્ઘાટન કર્યુ મુખ્યમંત્રી...

અત્યાર સુધીમાં અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૮૬૮ વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે દ્વારા...

મુંબઇ, દેશમાં સિમેન્ટનું ઉત્પાદન ગયા પાંચ મહિનામાં વર્ષાનુવર્ષ ધોરણે ૪૪ ટકા અને કોરોના પૂર્વેના એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૯ના ગાળાની તુલનાએ બે ટકા...

નવીદિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવાં ખેડૂતોની બહુમતી ધરાવતાં રાજ્યોમાં ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યા છે ત્યારે ભાજપે ખેડૂતોને મનાવવા...

ચંદિગઢ, બોર્ડરથી પચાસ કિલોમીટર અંદરના વિસ્તાર સુધી બીએસએફને કાર્યવાહી કરવાની સત્તા કેન્દ્ર સરકારે આપી છે. જેનો પંજાબ સરકાર દ્વારા ભારે...

મુંબઈ, એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની કામગીરીની મહારાષ્ટ્ર સીએમ ઉધ્ધવ ઠાકરેએ કરેલી ટીકા બાદ હવે ભાજપે પણ તેનો વળતો...

केन्द्रीय गृह एवं सहकारिता मंत्री ने कहा कि आज अंडमान निकोबार द्वीपसमूह में 299 करोड़ रूपये की 14 परियोजनाओं का उद्घाटन और 643 करोड़ रूपये की 12 परियोजनाओं...

केन्द्रीय गृह मंत्री ने कहा कि सुभाष बाबू एक ओजस्वी विद्यार्थी थे, जो आईसीएस बना और उस ज़माने में आईसीएस बनने का मतलब था एशो-आराम सुनिश्चित हो जाना, लेकिन सुभाष बाबू ने एक अलग उद्देश्य से पढ़ाई की थी। उन्होंने आईसीएस की परीक्षा अंग्रेज़ों की नौकरी करने के लिए पास नहीं की थी, बल्कि किस प्रकार अंग्रेज़ों को...

देश भर में टीकाकरण अभियान को बढ़ावा देने के लिए प्रसिद्ध गायक पद्मश्री कैलाश खेर द्वारा एक ऑडियो-विजुअल गीत आज...

सुकेश चंद्रशेखर मनी लॉन्ड्रिंग केस में जैकलीन फर्नांडिस को प्रवर्तन निदेशालय (ईडी) ने समन जारी किया था। उन्हें शनिवार (16...

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી પદે બિરાજમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા અનેક મહત્વના નિર્ણય લેવા આવ્યા છે.  હવે સરકારી નોકરી કરતા પતિ-પત્નીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.