Western Times News

Gujarati News

સુરત, ભારતની અગ્રણી કસ્ટમ સિન્થેસિસ એન્ડ સ્પેશિયાલ્ટી કેમિકલ કંપનીઓ પૈકીની એક અનુપમ રસાયણને લાઇફ સાયન્સિસ કેમિકલ્સમાં કાર્યરત બે પ્રસિદ્ધ બહુરાષ્ટ્રીય...

મુંબઈ, આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (મહત્વપૂર્ણ નોન-બેંક ફાઇનાન્સિયલ સર્વિસીસ જૂથ)ની પેટાકંપની અને આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ (એબીએસએલએમએફ)ની ઇન્વેસ્ટમેન્ટ...

મુંબઈ, આઇડીબીઆઈ બેંક લિમિટેડએ એના એમએસએમઈ અને કૃષિ ઉત્પાદનો માટે એની સંપૂર્ણ ડિજિટાઇઝ, એન્ડ-ટૂ-એન્ડ, લોન પ્રોસેસિંગ સિસ્ટમ (એલપીએસ) પ્રસ્તુત કરી...

ગુજરાતમાં બ્લેક ફંગસને મહામારી જાહેર કરાઈ છે,ત્યારે સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર સૌથી વધારે છે રાજકોટ: મ્યુકોરમાઈકોસિસને સરકાર દ્વારા મહામારી જાહેર કરાઈ...

ન્યૂયોર્ક, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેન અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસે પોતાના ઈન્કમ ટેક્સ રિટર્ન રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. તેનાથી આ દિલચશ્પ...

પ્રોસેસ હાઉસ અને ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીઝને પણ નુકશાનઃ શ્રમજીવીઓની જેમ વેપારીઓ પણ અમદાવાદ છોડીને વતન ચાલ્યા ગયા? (એજન્સી) અમદાવાદ, અમદાવાદની વૈશ્વિક...

તળિયાની કિંંમત રૂા.ર૯૦.૭૬ કરોડ નક્કી કરાઈ (એજન્સી) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેેતરમાં બોડકદેવના એક પ્લોટનું ઓક્શન કર્યા બાદ હવે...

વેપારીઓ સાથે ૧.૧૩ કરોડની છેતરપીંડી કરનાર બે શખ્સ ઝડપાયા (પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના બે વેપારીઓ સાથે ઓક્સિજન કન્સનટ્રેટર વેચવાના બહાને રૂપિયા...

મ્યુકોરમાઇકોસિસ માટે એમ્ફોટેરેસીન બી ઈન્જેકશન સરળ રીતે દર્દીના સગાને મળી રહે તે અંગે સરકારની તજવીજ અમદાવાદ, મ્યુકોરમાઈકોસિસ બીમારી એ સરકાર...

કોરોના સંકટ સમયે ભાજપના કોર્પોરેટરો મી.ઈન્ડીયા બની ગયા હતા ઃ સુરેન્દ્ર બક્ષી (પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણમાં...

વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવારણમાં ૩૫ બરણીની અંદર ૯૦ દિવસમાં ૩૫૦ ગ્રામ મશરૂમ ઉગાડ્યું ગુજરાતના વૈજ્ઞાનિકોએ સૌથી મોઘું મશરૂમ ઉગાડ્યું એક...

સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીએ માહિતી આપી-એપ્રિલમાં દર ૮ ટકા હતો, કોરોના મહામારી બાદ ગયા વર્ષે એપ્રિલ-મે મહિનામાં બેકારીનો દર...

ખોટા સમયે દૂધ પીવાથી પણ નુકસાન થઈ શકે છે-નિષ્ણાતોના મતે આહારનો એક યોગ્ય સમય હોય છે નવી દિલ્હી, સામાન્ય રીતે...

નવીદિલ્હી: ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્‌સમેન માઇકલ હસીને લાગે છે કે આ વર્ષે ભારતમાં ટી૨૦ વર્લ્‌ડ કપનું આયોજન કરવું સરળ નથી. તેણે...

નવીદિલ્હી: ચક્રવાતી વાવાઝોડામાં ફસાયેલા અરબ સાગરમાં ડૂબેલા બાર્જ પી ૩૦૫થી ગુમ ૭૫ લોકોમાંથી અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયાની ખરાઈ...

3000 વિજપ્રવાહની  ફરિયાદ : સુરત,નવસારી,તાપી જીલ્લાની ટીમની મદદ.થી 48 કલાક માં 90 ટકા કામગીરી પૂર્ણ. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.