Western Times News

Gujarati News

નવીદિલ્હી: રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદના બંને દીકરા તેજસ્વી અને તેજપ્રતાપ વચ્ચે વર્ચસ્વની લડાઈના સમાચારો અંગે ભાજપે ટીખળ કરી...

નવીદિલ્હી: સપ્ટેમ્બર મહિનામાં પ્રશાંત મહાસાગરમાં ફેરફાર થવાને કારણે ભારે વરસાદ સાથે ઠંડીનું જાેર પણ વધશે. સાથેજ દક્ષિણના રાજ્યોમાં વાવાઝાડું આવશે...

નવીદિલ્હી: સંસદના ચોમાસું સત્રમાં વિપક્ષ દ્વારા સરકારને સતત ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ચોમાસું સત્રમાં સતત હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી...

નવીદિલ્હી: પેટ્રોલ-ડીઝલની વધતી-ઘટતી કિંમતોની સીધી અસર જનતાના ખિસ્સા પર પડે છે. તેથી તેની કિંમતોમાં થઈ રહેલા ફેરફાર પર લોકોની સતત...

અમદાવાદ: અમદાવાદમાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે લૂંટારો બેફામ બની રહ્યા છે, બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ૧૨ લાખ લૂંટવાના ૨૪ કલાકમાં...

કોરોના નિયંત્રણમાં : ઝાડા, ઉલ્ટી, કમળાના કેસો વધ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે...

ઢાકા: પાકિસ્તાન બાદ બાંગ્લાદેશમાં એકવાર ફરી અલ્પસંખ્યક હિન્દુ સમુદાય પર હુમલો થયો છે. આ દરમિયાન મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે....

મુંબઇ: મહારાષ્ટ્ર અત્યાર સુધી કોરોના વાઈરસની બીજી લહેરની મારથી બહાર આવી શક્યો નથી, પરંતુ અમારા જન પ્રતિનિધિ ક્યાંક લોકલ ટ્રેન...

નવીદિલ્હી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામમાં ૫ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી. આ મેચમાં ૫મા એટલે કે છેલ્લા...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરની શાન સમા રીવરફ્રન્ટ પરથી કેટલાય નાગરીકો સાબરમતીમાં કુદીને આત્મહત્યા કરવાના બનાવો અવારનવાર સામે આવી રહયા છે. રીવરફ્રન્ટ...

આઠથી વધુ ફેસબુક આઈડી બનાવી યુવાનોનો સંપર્ક કરતાં હતા : અમદાવાદ સાયબર ક્રાઈમનું વડોદરામાં સફળ ઓપરેશન (પ્રતિનિધિ) અમદાવાદ કેટલાક મહીનાઓ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા આઝાદીના લડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્‌વટર પર લખ્યું...

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવાર સવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૫,૪૯૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા...

વાઘોડિયા: ટીંબી ગામના પ્રેમી પંખીડાએ કેનાલમાં ધસમસતા પાણીમાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યુ છે. એક જ ગામનાં વિભા ઉર્ફે ગૌરી અને જયદીપ...

અમદાવાદ: ગુજરાતમાંથી ભૌગોલિક સૂચકાંકોના પ્રમાણિત ભાલિયા ઘઉંની નિકાસ શરૂ થઈ ગઈ છે. ઘઉંની નિકાસમાં મોટો વધારો થવાને કારણે ભૌગોલિક સંકેત...

બાઢડાના સ્થાનિકો દ્વારા ગંભીર દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે અકસ્માત સર્જાયા બાદ ડ્રાઈવરે પણ મૃતકોના શબ કાઢવામાં મદદ કરી હતી....

અમદાવાદ: ગુજરાત વન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય કક્ષાએ મહત્વ ધરાવતું અને શહેરના બહારના ભાગમાં આવેલું રામસર સાઈટ, નળસરોવર પણ સૌથી...

ગાંધીનગર: ગુજરાતમાં ૨૦૨૨ના અંત સમયે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તેમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રી વિજય...

નીલગીરીના ઝાડને ગેસ લાગવાથી અથવા તો કોઈ પ્રદૂષિત પાણીથી બળી ગયા છે. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા જીઆઈડીસીમાં અવાર-નવાર વરસાદી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.