છેલ્લાં થોડાક દિવસથી ઈંધણની કિંમતોમાં તેેજીથી દેશના અનેક શહેરોમાં ઈંધણના ભાવ ૧૦૦ને પાર પહોંચી ગયા નવી દિલ્હી, પેટ્રોલ અને ડીઝલની...
તાઉતે વાવાઝોડાના કારણે મુંબઈમાં ૪૭૯ વૃક્ષો ધરાશાયી થયા અને દીવાલ પડવાની ૨૬ ઘટનાઓ નોંધાઈ મુંબઈ, ભયાનક રૂપ ધારણ કરીને ટાઉતે...
ભારતમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો નોંધાયોે, ભારતમાં ૧૪ દિવસમાં જ ૫૦ લાખ કેસ નોંધાયા અગાઉ આ સંખ્યા પાર કરતા ૧૨૧...
વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ માટે નેશનલ લેવલ ઓનલાઈન કવિઝનું આયોજન કરાયું છે. આ ઓનલાઈન...
સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શ્રી...
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા વાવાઝોડા દરમ્યાન નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવા અપીલ ભારતીય હવામાન ખાતા દ્વારા તૌકતે વાવાઝોડા...
વૃક્ષો - વિજ થાંભલા પડી જવાથી અસરગ્રસ્ત રસ્તા ઓ તેમજ વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત કરી દેવાશે-અસરગ્રસ્ત વિસ્તારો માં જરૂરી નિયમોનુસારની...
તાઉતે વાવાઝોડાના પ્રારંભે ૧૭ મી મેની મેઘલી રાતે રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ૧૨ નવજાત શિશુઓ પૃથ્વી ઉપર અવતર્યા...
રાજ્ય સરકારના પેન્શનરોએ જુલાઈ માસ સુધીમાં સંબંધિત બેંકોમાં જઈ હયાતીની ખરાઈ કરાવી લેવી... આઈ.આર.એલ.એ. સ્કીમથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓતેમની વાર્ષિક ખરાઈ...
દાહોદ, ગત ૧૬ મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે મેલેરિયા શાખા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, દાહોદ દ્વારા ડેન્ગ્યુ અંગે લોકો...
ચક્રવાત તાઉતે પણ પશ્ચિમ રેલવેના ઓક્સિજન પુરવઠાના મિશનને અસર કરી શક્યું નથી અને પશ્ચિમ રેલવેએ ગુજરાતના હાપા, મુંદ્રા અને વડોદરાના...
રાજકોટ નજીક આવેલા આજી-૨ ડેમ તેની નિર્ધારિત સપાટી એ ભરાઈ જતા ડેમનો એક દરવાજો એફ ફૂટ ખોલવામાં આવેલ છે. ડેમના...
આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે અમદાવાદ જિલ્લાના ધોલેરા, ધંધૂકા, સાણંદ, વિરમગામ અને ધંધૂકા...
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખુલાસો કર્યો-કાશ્મીરમાં રહેતો આરોપી જૉન મોહમ્મદ ડાર સાધુની વેશભૂષામાં નરસિંહાનંદ સરસ્વતીની હત્યા કરવાનો હતો નવી દિલ્હી, ...
યૂઝર્સે કહ્યું બૂમો પાડવાને સિંગિંગ ન કહેવાય-સોશિયલ મીડિયા પર ઈન્ડિયન આઈડલ ૧૨ ટ્રેન્ડ થઈ રહ્યું છે પરંતુ સારા કારણથી નહીં...
એસટી કર્મીઓને કોરોના વોરિયર્સ ન ગણાતા વિરોધ-રાજકોટના બે અધિકારીઓએ મૃત્યુ પામેલા ૧૮ કર્મીના પરિવારને સહાય માટે ફાળો ઊઘરાવવાનું શરૂ કરી...
તોકતે વાવાઝોડાની ચેતવણી ને કારણે પાલનપુર - જોધપુર, ભીલડી - જોધપુર, મહેસાણા - આબુરોડ ડેમુ તથા અમદાવાદ - કેવડિયા જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનો રદ રહેશે રેલ પ્રશાસન દ્વારા તોકતે સાઇક્લોન ને લીધે હવામાન વિભાગે જાહેર કરેલ ચેતવણીના કારણે પાલનપુર-જોધપુર, ભીલડી-જોધપુર, મહેસાણા-આબુરોડ ડેમુ તથા અમદાવાદ-કેવડિયા...
તૌકતેને લીધે રાજ્યમાં બે દિવસ રસીકરણ બંધ -ગુજરાત હાઈકોર્ટે કોરોનાની સારવાર માટેના બેડ મામલે રીઅલ ટાઇમ ડેટાને લઈને કેટલાક સવાલો...
આંગડિયા પેઢીના કર્મચારીઓએ જ ઉચાપત કરી-પેઢીના મેનેજર સહિત છ શખ્સની સામે ફરિયાદ દાખલ રાજકોટ, ઉપલેટામાં કે.આર. આંગડીયા પેઢીમાં ૨.૪૫ કરોડની...
ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને સવાલ-રેમડેસિવિરનો જે જથ્થો આવી રહ્યો છે કેન્દ્રમાંથી તે પૂરતો છે કે માગ વધારે છે અને કાળા...
ડીસાના ધારાસભ્યએ બર્થડેની અનોખી રીતે ઉજવણી-નેતાઓ કે આગેવાનો પોતાના જન્મદિવસ મોટાં મોટાં તાયફ કરીને લાખો રૂપિયાના નાણાંનો વ્યય કરતા હોય...
સુરતમાં દહેજ કેસના આરોપીનું પરાક્રમ-પરિણીતાએ બે વર્ષ અગાઉ પતિ અને સાસરીયાઓની વિરૂધ્ધ દહેજ ના મામલે પોલીસ સમક્ષ ફરીયાદ કરી હતી...
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાત પર આવી રહેલા વાવાઝોડા ની સ્થિતિ ની રજેરજ ની માહિતી સ્વયં દરિયા કાંઠા ના જિલ્લાઓ...
તાઉ તે ની તમામ સંભવિત પરિસ્થિતઓનો સામનો કરવા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે-૨૪ કલાકમાં ૪૫૨૪ લોકોનું સલામતી પૂર્વક સ્થળાંતર કરાવ્યું...
કાબુુલ: એક સમયે અનેક મોરચે આતંકવાદથી ઘેરાયેલા પાકિસ્તાનને ફરી એકવાર અરીસો બતાવવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ...