Western Times News

Gujarati News

સોમનાથ: રાજયમાં યુવાઘન પ્રતિબંઘિત નશા પદાર્થોના રવાડે ચડી રહયુ હોવાથી અનેક પરીવારો બરબાદ થઇ રહયાના કીસ્સા સમાજમાં જાેવા મળી રહયા...

અમદાવાદ: અમદાવાદમાં હત્યાના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં સામાન્ય બોલાચાલીમાં પણ હત્યા કરી દેવામાં આવી હોય તેવી ઘટનાઓ પણ પોલીસ...

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસ કામો માટે ૭૦૨ કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો જનહિત સુખાકારી ર્નિણય...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ચલાવવામાં આવી રહેલા સુરક્ષા દળોના ઓપરેશન પર પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ...

નવીદિલ્હી: દેશનાં ૭૦% યુવાનોને વેક્સિનેટ કરવાનો લક્ષ્ય પુરો કરવા સરકાર ઝડપથી વેક્સિનેશન કરી રહી છે. ૨૧જૂન પછી વેક્સિનેશનની ઝડપ વધવાથી...

નવીદિલ્હી: કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન ૨૦૨૧માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે ઉચ્ચગતિ યથાવત રાખી છે. મિશન...

મુંબઇ: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર એક દર્દનાક દુર્ઘટના સામે આવી હતી, જેમાં પતિ-પત્ની અને તેમના ૪ વર્ષના પુત્રનું મોત નીપજ્યું છે....

નવીદિલ્હી: બોલીવૂડની અભિનેત્રી કંગના રનૌત અને ગીતકાર જાવેદ અખ્તર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ટકરાવ ચાલી રહ્યો છે.જેમાં હવે નવો વળાંક...

ચંડીગઢ: ભારે ગરમીમાં પંજાબમાં વિજળી સંકટ ઘેરુ બન્યું છે હવે તેના પર રાજનીતિ પણ ગરમાઇ છે.ગઇકાલે શુક્રવારે શિઅદ બસપા ગઠબંધને...

વડોદરા: ગુજરાતમાં દેશના પ્રથમ માર્ગ સોલાર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. દર વર્ષે અહીં ૧૪ લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં...

ચંડીગઢ: મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પર વિવિધ મુદ્દાને લઇ સતત પ્રહારો કરી રહેલ ધારાસભ્ય નવજાેત સિંહ સિધ્ધુએ પંજાબમાં વિજળી સંકટના...

ચંડીગઢ: કોરોના વાયરસની રોકથામ માટે દેશભરમાં રસીકરણનો કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જેના કારણે રાજકારણ પણ ખૂબ જ ઝડપી થઈ...

પેરિસ: ફ્રાંસની સાથે થયેલ ભારતના રાફેલ સોદોને લઇ ફ્રાંસની સરકારે મોટું પગલુ ઉઠાવ્યું છે. ભારતની સાથે લગભગ ૫૯ હજાર કરોડ...

કોલકતા: ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી પદેથી હટી જવું પડયું છે બંધારણીય સંકટના કારણે તેમણે રાજયપાલને રાજીનામુ સોંપ્યુ હતું હકીકતમાં...

મુંબઈ: દેશમાં ડ્રગ્સ વિરોધી અભિયાનમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. શુક્રવારે રાત્રે ડીઆરઆઈ દ્વારા નાહવા શેવા...

જીનેવા: વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ એડનોમે કોરોના વેરિએટ ડેલ્ટાના પ્રસારને લઇને ચિંતા વ્યકત કરી છે તેમણે કહ્યું કે દુનિયા...

અમદાવાદ: ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલના બીજા ફેઝનું કામ પૂરું કરી દેવાશે. ૨૦૨૪ના માર્ચ મહિના સુધીમાં મેટ્રો...

અમદાવાદ: ૨૮ વર્ષીય નવવધૂના કોરોના મહામારીના સમયમાં લગ્ન થયા પરંતુ લગ્નના ગણતરીના મહિનાઓમાં જ તેના જીવનમાં આટલી મોટી સમસ્યાનો સામનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.