Western Times News

Gujarati News

વોશિંગ્ટન, અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીને ૨૦૨૧ના સૌથી ભ્રષ્ટ લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ...

નવી દિલ્હી, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટને લઈને વધતી ચિંતાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) અને કુવૈત (કુવૈત)ની...

ઓટાવા, કેનેડામાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકાર હવે કોરોનાના દર્દીઓની કોરોના ગ્રસ્ત સ્ટાફ પાસે જ સારવાર કરાવી રહી હોવાનો...

મુંબઈ, દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાતે લીડરશિપના ટ્રાન્ઝિશન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ...

વોશિંગ્ટન, દુનિયાભરમાં અત્યારે કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને કારણે ફફડાટ મચી ગયો છે. તમામ દેશોની સરકારો તેના સંક્રમણને રોકવાનો પ્રયત્ન કરી રહી...

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે ફાઈવ-જી વાયરલેસ નેટવર્ક ટેકનોલોજી વિરુદ્ધ અભિનેત્રી જૂહી ચાવલાની અરજી પર સુનાવણી માટે ૨૫મી જાન્યુઆરી નક્કી કરી છે....

કાબુલ, અફઘાન સરકારનાં ભૂતપૂર્વ કર્મચારીઓ માટે માફીની જાહેરાત કરવા છતાં, તેમના પર તાલિબાનનો અત્યાચાર ચાલુ જ છે. હવે સોશિયલ મીડિયા...

ગ્વાલિયર, આરએસએસ સંલગ્ન સ્વદેશી જાગરણ મંચે આરોપ લગાવ્યો છે કે દેશમાં કાર્યરત વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી...

નવીદિલ્હી, શ્રી શ્રી રવિશંકરજીના નજીકના સાથી ઋષિ નિત્યપ્રજ્ઞા દેવલોક થયા આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઋષિ નિત્યપ્રજ્ઞાનુ કોરોનાને કારણે મોત...

બેંગકોક, સૈન્ય શાસિત મ્યાંમારમાં એક સત્તાથી બેદખલ કરવામાં આવેલી નેતા આંગ સાન સૂ ચીની વિરુદ્ધ ૨ આરોપો પર પોતાનો ચુકાદો...

નવીદિલ્હી, કાૅંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે બુધવારે આરોપ લગાવ્યો કે મુસ્લિમો પછી હવે હિન્દુત્વ બ્રિગેડનું નવું નિશાન ખ્રિસ્તીઓ છે. તેમણે...

ગાંધીનગર, ગુજરાત વ્યક્તિકેન્દ્રી નહીં, પણ પોલિસી ડ્રિવન રાજ્ય છે. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અમલી છે, તેના કારણે ગુજરાત...

એસઓજી તથા ક્રાઈમબ્રાંચની અલગ અલગ કાર્યાવહી: કુલ સાત આરોપી ઝડપાયા (સારથી એમ.સાગર) અમદાવાદ, શહેર પોલીસ તંત્રે નશીલા પદાર્થોનો વેપલો કરતા...

અમદાવાદ, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના ઈનોવેશન સેલ દ્વારા સ્ટાર્ટઅપ, ઈનોવેશન , એન્ટરપ્રિન્યોરશિપ અને આઈપીઆર જેવી વિવિધ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર...

ગાંધીનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી જ નહિ પણ જીવન દર્શન છે. રસાયણોના અવિવેકપૂર્ણ...

મોરબી, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જાેવા મળી રહ્યો છે. તેમાંય ખાસ કરીને શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.