Western Times News

Gujarati News

ભુવનેશ્વર: રાજ્યમાં રમતગમત માટે સારી સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ઓડિશા સરકારે ૬૯૩.૩૫ કરોડના ખર્ચે ૮૯ બહુહેતુક ઇન્ડોર...

નવીદિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલી ટીમના તમામ ખેલાડીઓને૧૪ ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે 'હાઈ...

નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર અચોક્કસ મુદ્‌ત માટે સ્થગિત કરવામાં આવ્યું છે. જાે કે જ્યારથી સત્ર શરૂ થયું છે, ત્યારથી સંસદમાં...

આર.ટી.ઓ. અમદાવાદ દ્વારા લાગતા વળગતા તમામ વાહનોના માલિકોને જણાવવામાં આવે છે કે,અત્રેની કચેરીમાં  L.M.V.CAR માં અગાઉની સિરીઝ GJ01,RM,RN,RS,RU, RV, RW,RX,RY,...

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથનેએ એક નિવેદન જારી કરીને શાળાઓ ખોલવાની અપીલ કરી છે. હકીકતમાં...

નવીદિલ્હી: દિલ્હીના કેન્ટ વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના મામલામાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર બાળકીના માતા પિતાનો ફોટો...

હાઉસહોલ્ડ લોનમાં ઘટાડો, જ્યારે વેપારધંધા માટેની લોનમાં વધારો નોંધાયો નવી દિલ્હી,  અગ્રણી ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ ઇન્ડિયાલેન્ડ્સએ ભારતના યુવાનો (20થી 35નું...

નવીદિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કેન્દ્રીય કૃષિ...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા:  અરવલ્લી જીલ્લામાં એક બાજુ મેઘરાજાએ રીસામણા લીધા છે.બીજી બાજુ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો પોકાર ઉઠી રહ્યા છે.જીલ્લામાં...

નવીદિલ્હી: એક દિવસની રાહત બાદ કોરોનાના નવા કેસમાં મોટો વધારો જાેવા મળ્યો છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા...

નડિયાદ જિલ્લા કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૨૩/૦૮/૨૦૨૧ થી તા.૧૩/૦૯/૨૦૨૧ અને રાજય કક્ષાની ચિત્રસ્પર્ધાની તા.૨૪/૦૯/૨૦૨૧ છે મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને...

હાલમાં ચોમાસાની ઋુતુ દરમિયાન આકાશીય વિજળી  અંગેની જરૂરી જાણકારી  સાથે પ્રજાજનોને તેમનું જીવન  સુરક્ષિત બનાવવા માટે સાવચેતીપૂર્વક સતર્ક રહેવા નર્મદા જિલ્લા...

“ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના” હેઠળ રૂા. ૫૦,૦૦૦/- ની મદદ કરવા રાજ્ય સરકારે ઠરાવ્યું છે. રાજપીપલા, રાજ્ય સરકારની...

શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રાવણ સુદ બીજ  ના દિવસે  શ્રી સોમનાથ મહાદેવને (51)કિલો જેટલા પુષ્પોનો વિશેષ શ્રુંગાર કરવામાં આવ્યો હતો. સોમનાથ મહાદેવ...

હર હંમેશ વડીલોના હિતાર્થે કાયૅ કરતી સંસ્થા વયોત્સવ ફાઉન્ડેશને વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસે મિશન વયોત્સવ અલ્પાહાર ની શરૂઆત કરી. આ...

અમદાવાદ, ઇન્ડિયન બેંકે આજે ગુજરાતમાં એના ફ્લેગશિપ બિઝનેસ મેન્ટરિંગ પ્રોગ્રામ ‘એમએસએમઈ પ્રેરણા’ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ‘એમએસએમઈ પ્રેરણા’ એક...

અફઘાન સેના-તાલીબાનો વચ્ચે યુધ્ધ-ભારત વાયુસેનાના ખાસ વિમાનને મઝાર-એ-શરીફ મોકલશે, અગાઉ ભારતે અનેકને પાછા બોલાવી લીધા મઝાર-એ-શરીફ,  અફઘાનિસ્તાનના છ રાજ્યો પર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.