Western Times News

Gujarati News

કોલકતા: બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર જાેરદાર હુમલો કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય...

લખનૌ: કોરોના વાયરસના નવા ખતરનાક વેરિએન્ટ ડેલ્ટા પ્લસે ઉત્તર પ્રદેશના લોકોની ચિંતામાં પણ વધારો કર્યો છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ...

નવીદિલ્હી: આજે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસએ લોકોનાં જીવન હચમચાવી દીધુ છે. આજે આ વાયરસે માનવ અસ્તિત્વ પર મોટુ સંકટ ઉભુ કરી...

મહેસાણા: બનાસકાંઠા સરકારી અનાજ કૌભાંડનું પગેરું હવે મહેસાણા જિલ્લામાં પહોંચ્યું છે. અનાજના કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ પકડેલા અનાજખોરોની તપાસમાં...

ગાંધીનગર: ગાંધીનગર સહિતના વિસ્તારોમાં જાહેર સ્થળો પર પાર્ક કરેલી કારનો કાચ તોડી અંદરથી કિમતી સામાનની ચોરી કરી નાસી જતી ગેંગનાં...

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં બે ભાઈઓની થયેલી હત્યા કેસમાં ૧૨ વર્ષ પછી બે આરોપીઓ પકડાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત...

અમદાવાદ: સમગ્ર દેશ માં કોરોનાની આ મહામારીએ અર્થતંત્ર પર ભાર વધાર્યો છે જે અંતર્ગત રાજય માં પેટ્રોલ અને ડીઝલ ના...

જામનગર: જામનગરમાં ફરી એકવાર સગીરા હવસનો શિકાર બની છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સત્યમ કોલોની એરફોર્સ-૨ રોડ પર ૧૬ વર્ષની...

ગાંધીનગર: રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો....

અમદાવાદ: ચોમાસામાં મચ્છરજન્ય રોગોમાં વધારો ના થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મચ્છર જન્ય રોગો અટકાવવા માટે...

ગાંધીનગર: મિશન ૨૦૨૨ને ધ્યાને રાખીને ભાજપના નવા પ્રદેશ પ્રભારીની ઝડપથી જાહેરાત થઈ શકે છે. વર્તમાન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય...

નોઇડા: નોઇડામાં પોલીસ અને યુપી એસટીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન હેઠળ અપરાધ જયપાલ ઉર્ફે અજય કાલિયાની પોલીસ કાર્યવાહીમાં મોત નીપજ્યું હતું....

નવીદિલ્હી: ફ્રાંસની એક અદાલતએ બ્રિટનની કૈર્ન એનર્જી પીએલસીને ૧.૭ બિલિયન અમેરિકન ડોલરનો દંડ વસૂલવા માટે ફ્રાંસમાં લગભગ ૨૦ ભારતીય સરકારી...

ઇમ્ફાલ: આજે વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે ૫ઃ૫૬ વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં...

નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હિમાચલ પ્રદેશનાં છ વખતનાં મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસનાં...

સિહોર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના તમામ ભારતીયના એકસરખા ડીએનએવાળા નિવેદન પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કટાક્ષ કર્યો...

જામનગર: જામનગરના એક વેપારીને વેક્સીન બનાવવાના ધંધામાં લાખો રૂપિયા કમાવવાની લાલચે ૧.૩૫ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગરના બોક્સાઈડના...

નવીદિલ્હી: મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિયેશન મંત્રાલય સોંપવામાં...

નવીદિલ્હી: નરેન્દ્ર મોદી કેબિનેટનો બુધવારે વિસ્તાર કરવામાં આવ્યો, જેમાં ૪૩ નેતાઓ શપથ લીધા છે. ૧૫ નેતા કેબિનેટ મંત્રી અને ૨૮...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.