Western Times News

Gujarati News

એપ્રિલના બીજા પખવાડિયામાં કોરોના પીક પર હશે-બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી ચાલતી રહેશે નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ જે...

નવી દિલ્હી, મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટીલિયાની બહારથી મળેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોતને લઈ અનેક નવા નવા ઘટસ્ફોટ...

વિરપુર: મહિસાગર જીલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા રોકેટ ગતીએ વધવા પામતા ચીંતાનુ કારણ બની જવા પામી છે ત્યારે છેલ્લા કેટલાક...

(જળ અભિયાનના દિવસો નજીક હોવા છતા તંત્ર ધ્વારા કાર્યવાહી ન કરાતા રોષ) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ચાલુ વર્ષે નહીવત અને...

અમદાવાદ: ઉનાળાની ઋતુમાં લીલા શાકભાજીનું સેવન શરીર માટે ખૂબ સારું હોય છે. ખોરાકમાં લીલાં શાકભાજી ઉમેરવાથી તમામ પ્રકારના પોષક તત્વો...

સાબરકાંઠા: વિજયનગરનું પોલો ફોરેસ્ટ માં ફરી એકવાર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જાે તમે પોલો ફોરેસ્ટમાં પીકનીકનો કાર્યક્રમ બનાવતા હોય તો...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને અમદાવાદ બાદ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પણ એન્ટ્રી થઈ છે. જેમાં મુખ્યમંત્રી કાર્યાલય સુધી...

નવી દિલ્હી: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ બુધવારે મોડી રાતે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) મેઈનના માર્ચ સત્રના પરિણામ ઘોષિત કર્યા હતા....

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની આવનારી ફિલ્મ 'થલાઇવીનું ટ્રેલર તેના જન્મદિવસ (૨૩ માર્ચ) પર રિલીઝ કરવામાં આવ્યું હતુ. ટ્રેલર લોન્ચની...

ભુજ: કચ્છનાં મુન્દ્રામાં ગંભીર અને ચકચારી ઘટના બની હતી. એક પિતાએ પોતાના ૧૦ વર્ષીય પુત્રને મોતને ઘાટ ઉતારી જમીનમાં દફનાવી...

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૨માં રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યાં...

જામનગર: જામનગર જિલ્લામાંં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે જામજાેધપુર તાલુકાના મોટી ગોપ ગામે આજથી ૩૧ માર્ચ સુુધી સ્વેચ્છીક લોકડાઉનનો...

રાજકોટ: રાજકોટ શહેરમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. એક કિસ્સામાં પત્ની પાસેથી ૫૦૦ રૂપિયા લઇ હમણાં આવું છું કહી...

ગાંધીનગર: ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે કોંગ્રેસ તરફથી આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો હતો....

ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા પંચાયતમાંથી હાથ ધોઈને બેઠેલી કોંગ્રેસ હવે કોર્પોરેશન વિસ્તારમાં જીતની તૈયારીમાં લાગી છે. જે માટે કોંગ્રેસ દ્વારા પ્રદેશ...

ગાંધીનગર: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓ સંદર્ભે જણાવ્યું છે કે, રાજ્ય સરકારમાં ભરતી પ્રક્રિયા નિરંતર પ્રક્રિયા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.