Western Times News

Gujarati News

કોલકતા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-૧૯ મેનેજમેન્ટ અંગે ૧૦ રાજ્યોના ૫૪ જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે વાત કરી. આ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ...

નવીદિલ્હી: દેશમાં વર્તમાન કોરોનાની પરિસ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ ૧૦ રાજ્યોના જિલ્લા કલેક્ટરો સાથે સંવાદ યોજ્યો હતો..જેમાં તેમણે જણાવ્યું હતું કે...

કોલકતા: બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને હવામાન વિભાગની રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડાની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ કાર્યવાહી કરવાની...

મુંબઇ: મહારાષ્ટ્રમાં શાસક મહાગઠબંધન, મહા વિકાસ અઘાડી (એમવીએ) ના ઘટક શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસે બુધવારે વડા...

નવીદિલ્હી: કોરોના વાયરસ હવાથી પણ ફેલાય શકે. હવે સરકારે પણ આ વાતનો સંપૂર્ણ સ્વીકાર કરી લીધો છે. સરકારના પ્રધાન વૈજ્ઞાનિક...

૪૮ દિવસના મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકાશે, તમિલનાડુના કોઈમ્બતૂરનો મામલો છે કોયમ્બતૂર: કોરોના વાયરસ મહામારીને કારણે હાલ...

ડોક્ટર્સ-હોસ્પિટલ કર્મચારીઓ સતત હિંમત આપતા રહ્યા, તેને લીધે દર્દી રક્ષાબેન સતત પોઝિટિવ વિચારતા રહ્યા અમદાવાદ: કોરોનાની બીજી લહેરે ભારતમાં રીતસરનો...

ભારતે ૪૭ વર્ષ પહેલાં ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં પહેલું પરમાણુ પરીક્ષણ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી હતી નવી દિલ્લી: ભારતે ૪૭...

કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજય રાઘવન સહિત તમામ જાણકારો કહી ચૂક્યા છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાનું નક્કી...

તાઉ-તે ચક્રવાતના ઝંઝાવાતને કારણે હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. ઘણાં ખેડૂતોના વર્ષોના જતનથી ઉછાળેલા આંબા સહિતના વૃક્ષો પણ પડી ગયા...

અમદાવાદ, એસએમઈ ફાયનાન્સિંગમાં નિપુણતા ધરાવતી અમદાવાદ સ્થિત માસ ફાયનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે 31 માર્ચ, 2021ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ અને...

સતત ત્રીજા વર્ષે અન્નદાતા પર આર્થિક ફટકો. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: તાઉ-તે વાવાઝોડાએ શેરડી અને કપાસના પાકને સંપૂર્ણ પણે નાશ...

કોવિડ-૧૯ ની ત્રીજી લહેરને  ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે:  એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ રાજપીપલા: કોવિડ-૧૯...

• મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડા ને કારણે થયેલી નુકસાની...

કોરોનામાંથી સ્વસ્થ થનારા સંદર્ભે મંત્રાલયનું સૂચન નવી દિલ્હી, કોરોના સંક્રમણ દરમિયાન જે લોકોએ પ્લાઝમા થેરાપી લીધી છે તેમણે વેક્સિન માટે...

ગોમતીપુરના કોર્પોરેટરોએ પડી ગયેલા ઝાડની ફરીયાદો મામલે ડે.મ્યુનિ.કમીશ્નરને આવેદનપત્ર આપ્યું (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં તૌકતે વાવાઝોડાના પગલે અનેક મોટા વૃક્ષો ધરાશયી...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફરી એક દુર્ઘટના બની છે. ગઈકાલે તાઉ તે વાવાઝોડાના પગલે અનેક ઠેકાણે વૃક્ષો અને હોર્ડિંગ્સ પડી ગયા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.