Western Times News

Gujarati News

ચીનના પ્રોફેસરે ચેતવણી આપતા જણાવ્યું કે બાળકો લગ્નની ઉંમર સુધી પહોંચશે ત્યારે કન્યા મેળવામાં સમસ્યા ઊભી થશે બેઈજિંગ: દુનિયામાં સૌથી...

જયપુર: રાજસ્થાનનાં રાજકારણમાં ફરી એક વખત ઉથલપાથલ થવાની સંભાવના દેખાવા માંડી છે. રાજસ્થાન કોંગ્રેસમાં ફરી તણાવનાં સમાચાર આવી રહ્યા છે....

સરકારે ૧૮ વર્ષથી ઉપરના લોકો માટે વેક્સિનેસન શરૂ કર્યું ત્યારે ભારતીય ખેલાડીઓએ પ્રથમ ડોઝ લીધો હતો લંડન: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાનારી...

અમદાવાદ: વાવાઝોડાનાપગલે સોમવારથી ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમારથી લઈને હળવા વરસાદની...

જયપુર: સાઈકલોન તાઉ-તે મંગળવારે રાતે રાજસ્થાન પહોંચ્યું હતું. તેની આજે જયપુર, અજમેર અને ભરતપુરમાં ઘણી અસર જાેવા મળી રહી છે....

અમદાવાદ: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લીધા બાદ ૧ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી...

નવીદિલ્હી: દેશને કોરોના કટોકટીથી બચાવવા માટે, રસીકરણને અત્યારે શ્રેષ્ઠ સોલ્યુશન કહેવામાં આવી રહ્યું છે. જાેકે દેશના ઘણા રાજ્યોમાં રસીની તીવ્ર...

સુરતમાં ભરાયેલા પાણીનું નિરિક્ષણ કરવા નિકળ્યો હોય એવું વીડિયો જાેતા લાગી રહ્યું છે, વ્યૂયર્સ અત્યંત રોમાંચિત સુરત: હાલમાં ગુજરાતમાં ત્રાટકેલા...

ઇસ્લામાબાદ: તાઉતે વાવાઝોડાની અસર હવે પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અન્યત્ર જાેવા મળી છે. આને કારણે કરાચીમાં ચાર લોકોના મોત નીપજ્યા...

મુંબઈ: ચક્રવાતી વાવાઝોડા ટાઉતેના કારણે બાર્જ પી-૩૦૫ના ડૂબ્યા બાદ બોમ્બે હાઈ પાસેથી સમુદ્રમાં ૧૪ મૃતદેહ મળી આવ્યા છે. મળતી જાણકારી...

નવીદિલ્હી: અરબ સમુદ્રમાંથી શરૂ થયેલા તાઉ-તે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ઘણાં જિલ્લાઓને હચમચાવી દીધા છે. આ વાવાઝોડામાં જાનહાની ઓછી...

પોલીસે બુટલેગર ઇમરાન તેમજ હુસેન ઉર્ફે ભુરિયો મકરાણી તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો રાજકોટ: ગોંડલમાં પોલીસને દારૂની બાતમી...

બાયડ તાલુકાના ગાબટ ગામનો વર્ષો જુની સમસ્યા ઉંચા બજારમાંમાં આવેલ" ખાણો "છે..  કે જેમાં વરસાદી પાણીના ભરાવો થવા ના કારણે...

વાવાઝોડાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે વધુ એક દિવસ રસીકરણ બંધ રાખવાનો ર્નિણય અમદાવાદ: ગુજરાતમાં હાલમાં તૌકતે વાવાઝોડુ કહેર વર્તાઈ...

વાવાઝોડાની આપત્તિની સામે જિલ્લા વહીવટી તંત્રની સઘન પૂર્વ તૈયારના કારણે એકંદરે મોટું નુકસાન ટાળી શકાયું તાઉ-તે વાવાઝોડાના પગલે સમગ્ર દાહોદ...

વાવાઝોડું ગયું પણ કોરોના હજું છે, એટલે નાગરિકો વધુ સ્વયંશિસ્ત દાખવે આરોગ્ય તંત્ર દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ અને દર્દીઓને અપાતી મેડિસીન...

વડોદરાઃ  વડોદરા શહેર અને જિલ્લામાં તાઉ તે ત્રાટક્યું ન હતું પણ એની પશ્ચાદ અસરના રૂપમાં ચક્રવાતી વેગીલા પવનો સાથે મધ્યમથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.