Western Times News

Gujarati News

નવી દિલ્હી: કોરોનાની પહેલી લહેરમાં કોરોનાના દર્દી માટે કારગર મનાયેલી પ્લાઝ્‌મા થેરેપીને કેન્દ્ર સરકારે કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી હટાવી દીધી છે....

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અનેક જિલ્લા અને રાજ્યોના અધિકારીઓ સાથે વાતચીત કરી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં વડાપ્રધાન મોદીએ અધિકારીઓ...

અમદાવાદ: સીએમ રૂપાણીએ તાઉતે વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડાની અસરથી ૨૪૩૭ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો...

અમદાવાદ: સરદાર સરોવર નર્મદા બંધ આજે રાજ્ય માટે ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો માટે...

કોલકતા: નારદા સ્ટિંગ કેસમાં ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ મંત્રી શોવન ચેટર્જીની તબિયત સોમવારે મોડી રાત્રે...

બાળકી રડતા રડતા દુનિયાની સામે સવાલ ઉઠાવી રહી છે, ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જંગ ચાલી રહ્યો છે નવી દિલ્હી, ઇઝરાયલ...

વરાછા સ્થિત અર્ચના વિદ્યા નિકેતન દ્વારા કોરોના વાયરસ અંગે જનજાગૃતિ માટે નેશનલ લેવલ ઓનલાઈન કવિઝનું આયોજન કરાયું છે. આ ઓનલાઈન...

સમગ્ર દેશ કોરોના કોવિડ-૧૯ વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ શ્રી...

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા વાવાઝોડા દરમ્યાન નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવા અપીલ ભારતીય હવામાન ખાતા દ્વારા તૌકતે વાવાઝોડા...

વૃક્ષો - વિજ થાંભલા પડી જવાથી અસરગ્રસ્ત રસ્તા ઓ તેમજ વીજ પુરવઠો  ઝડપથી પૂર્વવત કરી દેવાશે-અસરગ્રસ્ત વિસ્તારો માં જરૂરી  નિયમોનુસારની...

તાઉતે વાવાઝોડાના પ્રારંભે ૧૭ મી મેની મેઘલી રાતે રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી આરોગ્ય કેન્દ્રમાં ૧૨ નવજાત શિશુઓ પૃથ્વી ઉપર અવતર્યા...

રાજ્ય સરકારના પેન્શનરોએ જુલાઈ માસ સુધીમાં સંબંધિત બેંકોમાં જઈ હયાતીની ખરાઈ કરાવી લેવી... આઈ.આર.એલ.એ. સ્કીમથી પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓતેમની વાર્ષિક ખરાઈ...

ચક્રવાત તાઉતે પણ પશ્ચિમ રેલવેના ઓક્સિજન પુરવઠાના મિશનને અસર કરી શક્યું નથી અને પશ્ચિમ રેલવેએ ગુજરાતના હાપા, મુંદ્રા અને વડોદરાના...

આશ્રય સ્થાનોમાં કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે અમદાવાદ જિલ્લાના ધોલેરા, ધંધૂકા, સાણંદ, વિરમગામ અને ધંધૂકા...

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ખુલાસો કર્યો-કાશ્મીરમાં રહેતો આરોપી જૉન મોહમ્મદ ડાર સાધુની વેશભૂષામાં નરસિંહાનંદ સરસ્વતીની હત્યા કરવાનો હતો નવી દિલ્હી, ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.