Western Times News

Gujarati News

નવીદિલ્હી: કોવિદ -૧૯ ને કારણે અનાથ થયેલા બાળકો માટે પી.એમ.કેર્સ ફંડમાંથી શું મદદ કરી તેનો ગયા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર...

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પૂર્વ સાથીદાર ભાજપ પર નામ લીધા વિના નિશાન તાકીને કહ્યું કે કોરોના મહામારી દરમિયાન 'સત્તાની...

શ્રીનગર: પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફતીએ ભાર મુકયો છે કે ભાજપ કોર્પોરેટર રાકેશ પંડિતા જેવી રાજનીતિક કાર્યકર્તાઓની હત્યાથી કાંઇ હાંસલ થવાનું...

નવીદિલ્હી: દિલ્હીની જીબી(ગોવિંદ વલ્લભ) પંત સરકારી હોસ્પિટલે રવિવારે તેનો એક વિવાદિત ર્નિણય પાછો ખેંચી લીધો. આ આદેશમાં કહ્યું હતું કે...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે, જાે કેન્દ્ર તરફથી...

નવીદિલ્હી: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સ્કૂલ શિક્ષણ વ્યવસ્થાનો પર્ફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ (પીજીઆઈ) જારી કર્યો હતો. ૨૦૧૯-૨૦ના આ ઈન્ડેક્સમાં પંજાબ, ચંદીગઢ, તમિલનાડુ,...

સુલ્તાનપુર: ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં સવારે શહેરના કોટવાલીનગર સ્થિત પંજાબી કોલોની મહોલ્લામાં એક મહિલાએ પોતાની જાતને આગ લગાવી દીધી અને છત પરથી...

મુંબઇ: રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતકેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓની સામે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. રિયાએ સૈફ અલી ખાનની દીકરી...

જિલ્લાના તબીબી અધિકારીઓને કોવિડ પેશન્ટ ટ્રીટમેન્ટના ટેકનિકલ પ્રોટોકોલની સમજ અપાશે દાહોદમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્ય તંત્ર...

રાજસ્થાનમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી 23 લોકોએ સંજેલી સુધીનો ધક્કો ખાધો. રાજસ્થાનથી આવેલા લોકોએ વેક્સિન નો ડોજ લેતા નગરમાં...

બગીચા વિભાગે ૧૩ લાખનો લક્ષ્યાંક જાહેર કર્યો (દેવેન્દ્ર શાહ) અમદાવાદ: અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન...

સુરત: છેલ્લા એકે અઠવાડિયામાં સુરતમાં કોરોનાના નિયમો તોડી અને તેમાં પણ પોલીસ કમિશનર જાહેરનામાનો સતત ભંગ કરી જાહેરમાં જન્મ દિવસની...

અમદાવાદ: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં રાજ્યભરમાં શાળા કોલેજાેમાં શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. શિક્ષકો દ્વારા ઓનલાઇન અભ્યાસની પ્રક્રિયા પણ શરૂ...

અમદાવાદ: અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ગુજરાત ટુડે પ્રેસની ઓફિસની સામે આવેલા નવાબ એપાર્ટમેન્ટની ગઈ કાલે ગેલેરી અચાનક ધડાકાભેર તૂટી પડી...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોનની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.