Western Times News

Gujarati News

સીસીટીવીમાં દેખાતા શખ્સ સામે ગુનો નોંધી એક્ટિવાના નંબર અને ફૂટેજ પરથી આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ અમદાવાદ: શહેરના વેજલપુર વિસ્તારમાં એક...

હૈદરાબાદ, ભારતની સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી ગ્રૂપમાં સામેલ હૈદરાબાદના ગ્રીન્કો ગ્રૂપે ભારતમાં હાલ અતિ જરૂરી ઓક્સિજન સપોર્ટ સિસ્ટમને લાવવા આંતરરાષ્ટ્રીય...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત દારૂબંધી કાયદાના અમલ માટે સખ્તાઈ પૂર્વક કામગીરી કરી રહ્યા છે તેમના માર્ગદર્શન...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: કોરોના કહેર વચ્ચે પણ બુટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા અવનવા કીમિયા અપનાવી રહ્યા છે અરવલ્લી પોલીસતંત્ર જીલ્લાના માર્ગો પરથી...

એક તરફ કોરોનાની મહામારી ચરમસીમા પર છે ત્યારે બીજી તરફ કોવીડ  હોસ્પિટલ્સ માં સફાઇ પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે....

તા. ૧૭ - પ -ર૦ર૧ ને સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ના મહંત સદગુરુ...

કોરોના મહામારીના કારણે સાઠંબા નગરમાં શરૂ થયેલો મોતનો સિલસિલો આજે પણ થોભવાનું નામ લેતો નથી. બરાબર લગ્નસરાની મોસમ દરમિયાન કોરોનાના...

ગુજરાતમાં તાઉ'તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક શરૂ... રાજ્યના...

સૌરાષ્ટ્રથી દર્દીઓ સારવાર માટે વડોદરામાં આવે છે-મ્યુકોરમાઇકોસિસના દર્દીના થઇ રહેલા વધારાના પગલે સયાજી હોસ્પિટલમાં નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી...

વડોદરામાં પ્રથમવાર રેમડેસિવિર ઈન્જેક્શનની ચકાસણી માટે ખાસ લેબ શરૂ થઈઃ ચુડાસમા દ્વારા ઉદ્‌ઘાટન કરાયું-રોજ ૫૦૦ ટેસ્ટ કરાશે, ૪ કલાકમાં રિપોર્ટ...

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે આ અંગે કરવામાં આવેલ તૈયારીઓ અને સાવચેતીઓનું નિરીક્ષણ કર્યું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ તાજેતરની હવામાન આગાહી ને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના...

વિડીયો કોલથી હોસ્પિટલના  તબીબો,દર્દીઓ અને દર્દીઓના સ્વજનો સાથે વાર્તાલાપ કરી ખબરઅંતર પૂછ્યા મહેસુલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. ખાતે...

જુના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા પર્યાવરણ જાળવણી માટેની નવતર પ્રયોગ હાથ ધરાયો મોરબીના જૂના નાગડાવાસ સેવા સમિતિ દ્વારા અનોખી પ્રેરણાદાયી...

વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ તકેદારીના કેવા પગલા લેવા તેની જાણકારી મેળવવાથી વધુ નુકસાન થતું અટકાવી શકાય છે...

રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ ¤ વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪...

અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંલગ્ન વિવિધ કામગીરીનું સ્થળ નિરિક્ષણ કરી જાત માહિતી મેળવી અમદાવાદ મહાનગરપાલિકાના સર્વે કાઉન્સેલરશ્રીઓને કોરોના નિયંત્રણની કામગીરીની...

ઓ અને દીવ-દમણના પ્રશાસક સાથે  નવીદિલ્હી થી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી  સંભવિત વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્યોના આયોજનની તલસ્પર્શી સમીક્ષા કરી...

ઝડપથી વધી રહેલા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સંસ્થા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના જેસીઆઈ શાહીબાગ દ્વારા ઓક્સિજન...

કોરોનાને હરાવવા સીતારામબાપુએ ઔષધિ પૂરી પાડી- મોરારિબાપુએ સહાય આપી તળાજા, તળાજા પંથકમાં ફેલાયેલા કોરોનાને હરાવવા સંતો, સાહિત્યકાર અને સમાજસેવકો આગળ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.