Western Times News

Gujarati News

ગાંધીનગર: રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો....

અમદાવાદ: ચોમાસામાં મચ્છરજન્ય રોગોમાં વધારો ના થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મચ્છર જન્ય રોગો અટકાવવા માટે...

ગાંધીનગર: મિશન ૨૦૨૨ને ધ્યાને રાખીને ભાજપના નવા પ્રદેશ પ્રભારીની ઝડપથી જાહેરાત થઈ શકે છે. વર્તમાન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય...

નોઇડા: નોઇડામાં પોલીસ અને યુપી એસટીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન હેઠળ અપરાધ જયપાલ ઉર્ફે અજય કાલિયાની પોલીસ કાર્યવાહીમાં મોત નીપજ્યું હતું....

નવીદિલ્હી: ફ્રાંસની એક અદાલતએ બ્રિટનની કૈર્ન એનર્જી પીએલસીને ૧.૭ બિલિયન અમેરિકન ડોલરનો દંડ વસૂલવા માટે ફ્રાંસમાં લગભગ ૨૦ ભારતીય સરકારી...

ઇમ્ફાલ: આજે વહેલી સવારે પૂર્વોત્તરનાં રાજ્ય મણિપુરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે ૫ઃ૫૬ વાગ્યે મણિપુરનાં ઉખરૂલમાં...

નવીદિલ્હી: કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ હિમાચલ પ્રદેશનાં છ વખતનાં મુખ્યમંત્રી રહી ચૂકેલા કોંગ્રેસનાં...

સિહોર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતના તમામ ભારતીયના એકસરખા ડીએનએવાળા નિવેદન પર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કટાક્ષ કર્યો...

જામનગર: જામનગરના એક વેપારીને વેક્સીન બનાવવાના ધંધામાં લાખો રૂપિયા કમાવવાની લાલચે ૧.૩૫ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જામનગરના બોક્સાઈડના...

નવીદિલ્હી: મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિયેશન મંત્રાલય સોંપવામાં...

નવીદિલ્હી: નરેન્દ્ર મોદી કેબિનેટનો બુધવારે વિસ્તાર કરવામાં આવ્યો, જેમાં ૪૩ નેતાઓ શપથ લીધા છે. ૧૫ નેતા કેબિનેટ મંત્રી અને ૨૮...

નવીદિલ્હી: પીએમ મોદી બુધવારે પોતાના નવા મંત્રી પરિષદનો વિસ્તાર કર્યો છે. આ વિસ્તારમાં કેટલાય નવા ચહેરાઓને સ્થાન મળ્યુ છે. જ્યારે...

નવીદિલ્હી: મોદી કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે અને ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૭ નવા મંત્રીઓ...

અમદાવાદ: કેબિનેટ બેઠક અને કોરોના અંગેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને વિસ્તૃત ચર્ચા થઇ ગઇ છે, પરંતુ એની જાહેરાત થઈ...

વર્લ્ડ બેંકના કામો માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવામાં આવી : હિતેશભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓકસીજન...

આશ્રમ ડેવલપમેન્ટનો કુલ ખર્ચ રૂા.૧ર૦૦ કરોડ થશે : કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ લાઈન, માટી પુરણી, પાણીની લાઈનના કામ કરવામાં આવશે (દેવેન્દ્ર...

મહેસાણા: મહેસાણાના બહુચરાજીમાં આદ્યશક્તિ મા બહુચરા સાક્ષાત બિરાજમાન છે તેવી આસ્થા સાથે ભક્તોની હેલી સતત બહુચરાજી મંદિરમાં જાેવા મળે છે....

વડોદરા: વડોદરા પોલીસની ગુંડાગીરી સામે આવી છે. મફતમાં ડુંગળી ન આપનાર ફેરિયાને એક પોલીસ કર્મચારીએ ફટકાર્યો હતો. શાકભાજી વેચતા પથારાવાળાને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.