મુંબઈ: હાલમાં જ એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆર માટે શૂટિંગ શરૂ કરનાર રામ ચરણને મળવા માટે શુક્રવારે ત્રણ ફેન્સ છેક તેલંગાણાના...
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાનો ભાઈ સિદ્ધાર્થ ૨૦૧૯માં ઈશિતા કુમાર સાથે લગ્ન કરવાનો હતો. લગ્નની બધી જ તૈયારીઓ થઈ હતી...
નવીદિલ્હી: કોરોના વાયરસથી બચાવ માટે વેક્સીન જ એકમાત્ર ઉપાય છે. પહેલા કોવિશીલ્ડ વિશે કહેવામાં આવી રહ્યુ હતુ કે તેને લગાવવાથી...
પટણા: ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામના સ્વયંવરની કથા તો તમે સાંભળી હશે, પરંતુ કળિયુગમાં પણ આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું છે....
ભુવનેશ્વર: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ નવી અગ્નિ સીરીઝની મિસાઇલ અગ્નિ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. સવારે ૧૦.૫૫...
નવીદિલ્હી: જ્યારથી નવા કાશ્મીરનો પ્લાન બન્યો છે, આતંકીઓ પરેશાન થઈ ગયા છે. જ્યારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી અને...
નવીદિલ્હી: ભારતે ચીન સીમા પર પોતાની રણનીતિમાં આક્રમક પરિવર્તન કરતા ૫૦,૦૦૦ વધારાના સૈકનિકોની તહેનાતી કરી છે. ભલે જ ચીન અને...
નવીદિલ્હી: આજે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીએ જનજીવનને ક્ષતિગ્રસ્ત કર્યુ છે. હાલમાં અમેરિકા સંક્રમણથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. દરમ્યાન વિશ્વભરમાં...
શ્રીનગર: જમ્મુમાં ડ્રોન હુમલાના ૨૪ કલાકની અંદર જ આતંકીઓએ કાશ્મીરના પુલવામામાં પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા...
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રોડ પર સ્ટ્રીટ લાઈટો ચાલતી ના હોય આ બાબતે શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટએ નડિયાદ પાલિકાના ચીફ...
નવી દિલ્હી: જૂન મહિનામાં લેહમાં ૪ વાર ધરતી ધ્રૂજી છે. અહીં ભૂકંપના ઝટકા સતત આવતા રહે છે. આજે વહેલી સવારે...
ગાઝિયાબાદ: ગાઝિયાબાદના લોનીના મેન બજારમાં અસામાજિક તત્વોએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. લૂંટ કરવા માટે ઘરમાં ઘૂસેલા અસામાજિક તત્વોએ...
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજી જાેવા મળી રહી છે. આજે પણ હળવા વધારાના સંકેત જાેવા મળી રહ્યા...
મે-૨૦૨૧ માસ દરમિયાન દૈનિક ૧૭૫ દર્દીઓને સારવાર, દૈનિક સરેરાશ ૨૧ દર્દીઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓ પૈકી...
ફરજ દરમ્યાન ૭૬ જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત થયા....તો ૪ જેટલા શિક્ષકો કોરોના કારણે મોત નિપજયા વિરપુર: કોરોના મહામારીના કારણે શાળાઓ...
ખેડા:નડીયાદ પોલીસ તો . ર ૬ / ૦૬ / ૨૦૨૧ , પોલીસ અધિક્ષક ખેડા - નડીયાદ નાઓએ જિલ્લામાં નાસતા ફરતા...
સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મંદિરમાં બિરાજમાન આરાધ્ય ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ એવં શ્રી લક્ષ્મીનારાયણદેવ સહિતના દેવોને; સપ્તરંગી પુષ્પોની ગુંથણી...
ગોદરેજ એપ્લાયન્સિસે કોવિડ સામે ભારતની લડાઈને ટેકો આપ્યો, રસી મેળવનાર ગ્રાહકોને પ્રોત્સાહન આપીને લોકોને રસી લેવાનો ખચકાટ દૂર કરવા પ્રેરિત...
જો તમે યુવાન અને સ્વસ્થ છો અને કોવિડ-19 પોઝિટિવ થયા હતા – તો સાવધાન! શરીર અને શરીરની કામગીરીમાં થઈ રહેલા...
કોવિડ-19 મહામારીની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ઇ-કોમર્સ માર્કેટમાં તેજી ચાલી રહી છે. બીજ લહેર શરૂ થઈ ત્યારથી ભારતમાં...
નવી દિલ્હી: દેશમાં ૧૨ એપ્રિલ બાદ ૨૭ જૂને પહેલીવાર કોરોના સંક્રમણથી થનારા મૃત્યુની સંખ્યા ૧૦૦૦ની નીચે નોંધાઈ છે. તેમાં ગત...
“ખૂબ પર્દા હૈ કિ ચિલમન સે લગે બૈઠે હૈં સાફ છુપતે ભી નહીં, સામને આતે ભી નહીં !!” “શ્વસનક્રિયા જીવવા...
હવે તહેવારોની સિઝન ચાલુ થશે. પ્રસાદ રૂપે અને મહેમાનગતિના ભાગરૂપે જાતજાતની મીઠાઈઓ ખાવાની થશે. ગુલાબજાંબુ, બરફી, જલેબી, લાડવા, કાજુકતરી વગેરે...
પિન્કી શાહની રચનાઓ ભાવોકના મન સુધી પહોંચે છે. તેમના કામની અને સાહિત્ય સર્જનની યાત્રા ખૂબ જ લાંબી છે. તેમણે ફ્રી...
કેશોદમાં રસીકરણ માટે જાહેરાતો મોટી પણ પૂરતી રસી જ ન આવતા હોબાળો મચ્યો કેશોદ, યોગ દિવસથી કોરોના વેક્સિન લેવા માટે...
