Western Times News

Gujarati News

રાજકોટ: કોરોનાએ આખેઆખા પરિવારનો ભોગ લીધો હોય તેવા અનેક કિસ્સાઓ છે. ક્યાંક કોરોનાથી તો ક્યાંક કોરોના બાદની સર્જાયેલી સ્થિતિએ પરિવારોએ...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ૧૨ વર્ષના એક બાળકે દિલ્હી હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. બાળક તરફથી દાખલ કરાયેલી અરજીમાં માગણી કરાઈ...

ક્વિટો: પ્રશાંત મહાસાગરમાં સ્થિત દુનિયાના સૌથી મોટા કાચબાઓના ઘર ગેલાપાગોસ દ્વીપસમૂહમાંથી એક મહત્વના સમાચાર આવ્યા છે. અહીં વૈજ્ઞાનિકોની એક ટીમને...

નવી દિલ્હી,: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વર્લ્‌ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ૧૮થી ૨૨ જૂન સુધી સાઉથેમ્પ્ટનમાં રમાશે. આ મેચને લઇને ચર્ચા...

મોરબી: આજે લોકો સામાન્ય જીવનમાં તકલીફો આવી જાય કે તુરંત જ આત્મહત્યાનું વિચારવા લાગે છે. ખાસ કરીને પ્રેમી પંખીડાઓ સમાજનાં...

નવીદિલ્હી: નાઈજીરિયામાં નિજેર સ્ટેટથી કેબ્બી સ્ટેટના વારા વિસ્તાર તરફ જઈ રહેલી એક પ્રવાસી બોટ નિજેર નદીમાં ડૂબી જતાં ૧૬૦ લોકોના...

નવીદિલ્લી: દેશમાં કોરોના વાયરસ મહામારીમાં જીવ ગુમાવનારની સંખ્યા સાડા ત્રણ લાખ થવા જઈ રહી છે એવા સમયમાં પણ પત્રકારો દિવસ...

નવીદિલ્હી: બોલીવુડ અને ટીવી સેલેબ્સ હાલના દિવસોમાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે હેડલાઇન્સમાં રહેતા હોય છે. મુનમુન દત્તા અને યુવિકા ચૌધરીની જેમ...

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી શુક્રવારે કાલિકુંડા એરફોર્સ બેઝ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બંગાળમાં ચક્રવાત 'યાસ' દ્વારા...

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ...

નવીદિલ્હી: પીએનબીના ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગેલા ભારતની આશાને ફરી એક ઝટકો લાગ્યો છે.પીએનબીને ગોટાળામાં ભારતથી ભાગેલા મેહુલ...

વોશિંગ્ટન: ભારતના વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર આજકાલ અમેરિકાના પ્રવાસે છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ભારત-અમેરિકાના સંબંધો...

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના...

નવી દિલ્હી: દેશની સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે કોરોના વાયરસની વેક્સિન મુદ્દે એકબીજા પર આક્ષેપો ચાલુ છે. ગુરુવારે...

નવીદિલ્હી: નીતિ પંચના સભ્ય અને ભારતના અગ્રણી કોવિડ-૧૯ સલાહકાર ડૉ. વીકે પૉલે રસીકરણની કમી માટે રાજ્યોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.