Western Times News

Gujarati News

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતનો કેસ જ્યારથી સીબીઆઈના હાથમાં આવ્યો છે. ત્યારથી દરરોજ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યાં છે. સુશાંત માટે ન્યાયની...

શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદસ્વામી ની ર૮૧ મી જયંતી ઉજવાઈ. જેમ શ્રી કૃષ્ણ દ્રોપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો...

અમદાવાદ, અમદાવાદ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે તા. 12 ઓગષ્ટ, 2020 ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વર્તમાન સમયમાં કોરોના...

મુંબઈ, કોરોના મહામારી દુનિયાની દરેક વ્યક્તિ માટે આઘાત સમાન છે. મહામારીએ લોકોના જીવનમાં મુશ્કેલીનો વંટોળ ઉભો કર્યો છે. હજારો લોકોએ...

ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગમાં સતત નવા ધોરણો સ્થાપિત કરતી ભારતની સૌથી પ્રિય કાર મારૂતિ સુઝુકી અલ્ટો કુલ 40 લાખ વેચાણના અભુતપૂર્વ...

અમદાવાદ: હવામાન વિભાગે સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં જન્માષ્ટમીથી વરસાદની આગાહી કરી હતી તે પ્રમાણે પાછલી રાતથી રાજ્યમાં ઠેર-ઠેર સારા પ્રમાણમાં...

વોશિંગટન, ટ્રમ્પ પ્રશાસને એચ-૧બી વીઝાના કેટલાંક નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. આ ર્નિણયથી આ વીઝાધારકોને અમેરિકામાં પ્રવેશ કરવાની મંજૂરી...

બેંગલુરુ, બેંગલુરુમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટને લઈ થયેલી હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. બીજી તરફ, રાજ્ય સરકારે...

મુંબઈ, નેટફ્લિક્સ પર બુધવારે રિલીઝ થયેલી ફિલ્મ 'ગુંજન સક્સેના' વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ભારતીય વાયુસેના (IAF)એ ફિલ્મમાં પોતાને 'કારણ વિના...

અમદાવાદ: ગુજરાત સરકારે આખરે મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી આપતા રેસ્ટોરન્ટ્‌સને મોટી રાહત મળી છે. સોમવારે સીએમ...

( દેવેન્દ્રશાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા લોકડાઉન પહેલા લોકાર્પણ કરવામાં આવેલા ફ્લાયઓવર તેમજ રેલવે ઓવરબ્રિજની નામકરણ વિધિ કરવામાં આવી છે....

 સાકરિયા: હાલની સ્વાસ્થ્યની  વિકટ પરિસ્થિતિમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના જાહેર કાર્યક્રમ નથી થઈ શક્યા. ત્યારે  ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ...

 સાંસદ  , ધારાસભ્ય  , પૂર્વ શિક્ષણ મંત્રી  , પૂર્વ ધારાસભ્ય  , નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા - માનવ સેવા ટ્રસ્ટ દ્વારા...

ગુજરાત સરકાર દ્વારા શહેરોના વિકાસ માટેના પ્રયત્નો થકી મુખ્યમંત્રી  સ્વર્ણિમ યોજના અંતર્ગત ખેડબ્રહ્મા પાલિકાને એક કરોડ બાર લાખ રૂપિયાની ગ્રાન્ટનો...

વરસાદી પાણી ભરાઈ રહેતા બિસ્માર માર્ગો વાહન ચાલકોને ન દેખાતા ખાડામાં ખાબકી જતા અકસ્માતનો બની રહ્યા છે ભોગ (વિરલ રાણા...

કોંગ્રેસ પ્રમુખે પાલિકાને જવાબદાર ગણાવ્યું -વેરાવળ પાલિકાને રજૂઆત કરતા અને ઘટના સોશિયલ મીડિયામાં ફેલાતા પાલિકા પ્રમુખ સહિત અધિકારી દોડ્યા (સંપૂર્ણ...

બે મહિનાની અંદર કોરોના વેક્સિનના એક ડોઝની કિંમત નક્કી કરી દેવામાં આવશેઃ સીઈઓ અદાર પૂનાવાલા સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ પૂનાવાલાનો દાવો...

(પ્રતિનિધિ) અમદાવાદ, એલ.જી. હોસ્પીટલની સામે આવેલી સોસાયટીમાં ચાવી બનાવવાના બહાને ઘરમાં ઘુસેલા બે ચોર એક લાખ સાડત્રીસ હજારની રોકડ લઈને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.