Western Times News

Gujarati News

વેલિંગ્ટન, કોરોના વાયરસ સંક્મણથી 102 દિવસ સુધી દૂર રહ્યા બાદ ન્યું ઝિલેન્ડમાં સ્થાનિક સ્તરે આ રોગચાળાનાં સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કોરોના વાયરસના સંકટ મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તેમણે જણાવ્યું...

રાજકોટ: રાજકોટના કુવાડવા ગામની જયવીર ધર્મેશભાઇ સોલંકીને તહેવારોની રજા હોવાથી મિત્રો સાથે ફરવા જવા માટે પોતાના ઘરે વાત કરી હતી...

રાજકોટ: ગુજરાતમાં હાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના ગુનાઓમાં વધારો થયો છે જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય...

૭૦૦૦ થી વધુ કોરોનાના સેમ્પલ પહોંચાડવાની કામગરી દરમિયાન થયા હતા સંક્રમિત  પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લીમાં કોરોનાનો વ્યાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં...

અરવલ્લી જિલ્લામાં કારચાલકો બેફામ ગતિથી ગાડી ડ્રાઇવ કરતા અને પુરપાટ ઝડપે બેદરકારીથી ગાડી હંકારીને અકસ્માત બનવાની કેટલીક ઘટનાઓ બનતી હોય...

મુંબઇ, બોલિવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં રિયા ચક્રવર્તીએ મીડિયા ટ્રાયલ પર આરોપ લગાવ્યા છે. રિયા ચક્રવર્તીએ સુપ્રીમ કોર્ટનો...

મોડાસાના ડુઘરવાડા ગામના અને મેઘરજના મોટી મોયડીના તલાટી સસ્પેન્ડ પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: અરવલ્લી જીલ્લા વિકાસ અધકારી ર્ડો.અનીલ ધામેલીયા જીલ્લામાં વિકાસના કામોમાં...

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ભ્રષ્ટાચારની બદીએ માજા મૂકી છે મોટા ભાગની સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી કામકાજ માટે જતા અરજદાર પાસેથી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: લીંબુછાપરી વિસ્તાર માં અપાતો પાણી પુરવઠો બીમારીને આમંત્રણ આપતો હોવાનો ભય સતાવતા સ્થાનિકો માં રોષ. ભરૂચ...

અમદાવાદ,  કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘ્વારા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનો અમલ કરવો...

ભરૂચ ના ઘોઘારાવ મંદિરના સંકુલ માંજ છડી ને ઝુલાવતા સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા. (વિરલ રાણા દ્વારા) ભરૂચ: આખા ગુજરાત માં...

નવી દિલ્હીઃ  સુપ્રીમ કોર્ટે મંગળવારે એક ઐતિહાસીક ચુકાદો આપતાં જણાવ્યુ હતું કે,  દીકરીઓને પિતાની સ્થાવર મિલકત તેમજ સંપત્તિ પર અધિકાર...

લંડન: દુનિયામાં અતિ વ્યસ્ત ગણાંતાં બ્રિટનના હિથ્રો એરપોર્ટએ મંગળવારે એરપોર્ટ્સ પર COVID-19 રોગચાળાને કારણે તેમજ મુસાફરી પર ચાલી રહેલા પ્રતિબંધોને...

કોવિડના પ્રારંભિક લક્ષણ દેખાતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે: રાહત ઈન્દોરી ઇન્દોર, દેશના જાણીતા શાયર અને...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવી છે. રિપોર્ટ્‌સ મુજબ સુશાંત સિંહના પિતા કેકે સિંહ...

અમદાવાદ: કોવિડ - ૧૯ મહામારીના પગલે ભગવાન જગદીશ્વર શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવ ફિક્કો રહેશે. જગત પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર સહિત નાના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.