Western Times News

Gujarati News

અમદાવાદ: શહેર વિકાસ સત્તા મંડળ ( ઔડા) ૨૩ અને ૨૪ જૂન બે દિવસ દરમિયાન બોપલ વિસ્તારમાં સમાવિષ્ટ છ પ્લોટોના ઇ-ઓક્શનથી...

નવી દિલ્હી: કોરોના મહામારીએ અનેક લોકો પાસેથી તેમની જિંદગી છીનવી લીધી છે તો અનેક લોકો પાસેથી તેમની નોકરી. કોરોના સંક્રમણને...

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની બીજી લહેર જુલાઈ સુધીમાં ખતમ થાય તેવી શક્યતા હોવાનુ કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી...

અમદાવાદ: અમદાવાદના દાણીલીમડામાં કેલીકો મીલના કમ્પાઉન્ડમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતકના ભત્રીજાએ મિત્રો સાથે મળીને હત્યા કરી હોવાની ચોંકાવનારી...

હૈદરાબાદ: સોશિયલ મીડિયા પર એક ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલના લોકો ભરપેટ વખાણ કરી રહ્યા છે. હકીકતમાં પોલીસ કર્મચારીએ પોતાની ડ્યુટી દરમિયાન...

મુંબઈ: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આજે ભારે કડાકો જાેવા મળ્યો હતો, મોટાભાગની ક્રિપ્ટો કરન્સીની મૂલ્યમાં ભારે ધોવાણને પગલાં તેમના મૂલ્યમાં એક સાથે...

દાહોદ: દાહોદમાં એક મહિલાએ બે બાળકો સાથે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મહિલાએ બાળકો સાથે કુવામાં ઝંપલાવતા આસપાસના સ્થાનિકો...

પટણા: દેશમાં કોરોનાના હાહાકારની વચ્ચે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસના કેસ સામે આવી રહ્યા હોવાથી સરકારો અને ડોકટરો ચિંતિતિ...

અમદાવાદ: કોરોનામાંથી સાજા થયા બાદ હવે અમદાવાદ સહિત રાજ્ય ભરમાં મ્યુકોરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે. આ રોગના દર્દીઓને પૂરતા પ્રમાણમાં...

ગાંધીનગર: કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્‌યૂ અને નિયંત્રણો...

જયપુર: ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, કોરોનાવાયરસની રસી ડિસેમ્બર સુધીમાં દેશમાં બધા માટે ઉપલબ્ધ થઈ જશે. તેમણે રોગચાળા...

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના અઢી લાખથી વધુ કેસો સામે આવવાનો દોર સતત ચાલુ છે. જાેકે મોતના આંકડામાં ગુરુવારે ઘટાડો નોંધાતા...

કોવિડ-19 સામેની લડાઈમાં સહયોગ -ઓછા પ્રમાણમાં ઓક્સિજનની જરૂર ધરાવતા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં ઉપયોગ કરાશે ગોધરાઃ વૈશ્વિક મહામારી કોવિડ-19 સંક્રમણ...

પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણ અટકાવવાના વિવિધ પગલા લઇ રહેલ તેવા સમયમાં જેલોમાં રહેલ કેદીઓને આ સંક્રમણથી બચાવી લેવાના હેતુસર જેલમાં...

વાવાઝોડાથી  થયેલ નુકસાન અને સર્જાયેલી સમગ્ર પરિસ્થિતિ પૂર્વવત્ કરવા અધિકારીઓને સૂચના આપી શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વાવાઝોડાથી થયેલ નુકસાન...

જા કો રાખે સાઇયાં માર સકે ન કોઇ :  બાળકીના નાના આંતરડાથી મોટા આંતરડા વચ્ચેનો લગભગ ૧૫ સે.મિ. જેવડો હિસ્સો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.