Western Times News

Gujarati News

બસમાં પરત આવતા પ્રેમીને પ્રેમિકાના લગ્નની જાણ થતાં રસ્તામાં જ ઉતર્યો અને ખેતરમાં જઈને આત્મહત્યા કરી હમીપુર,  ઉત્તર પ્રદેશમાં એક...

વનરાજીથી કર્મચારીઓ હકારાત્મક,કાર્યક્ષમ બને છે : શ્રી જે.બી.દેસાઈ, અમદાવાદ શહેર(પશ્ચિમ), ડેપ્યુટી કલેક્ટર વિશ્વ પર્યાવરણ દિવસ અમદાવાદના ગોતા ખાતે આવેલા મહેસૂલ...

કોરોનાના કારણે શ્રમિકોએ વતન વાપસી કરી -સુરત, અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં ઝારખંડ-બિહારથી મોટી સંખ્યામાં કામદારો કામ કરે છે અમદાવાદ, ...

ભોપાલ, મધ્યપ્રદેશના ઉમરિયા જીલ્લામાં મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે પાવર બેંક જેવું ડિવાઇસ ફાટતાં ૨૮ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે....

નવીદિલ્હી, આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક ગામમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા ઓછામાં ઓછા ૧૦૦ લોકોની હત્યા કરવામાં આવી હતી. બુર્કિના ફાસો...

ગાંધીનગર, ૧૮થી૪૪ વર્ષની વયના વય જૂથના યુવાનોના વૅક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં ૨૩,૬૩,૨૫૪ યુવાનોએ કૉવિડ...

વડોદરા,  વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી...

અરવલ્લી જિલ્લાના ખેડૂતોને થશે મોટો લાભ-ઉદ્દવહન સિંચાઇ યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી અરવલ્લી,  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદિજાતિ વિસ્તાર અરવલ્લી જિલ્લામાં વાત્રક...

ગાંધીનગર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાકેશ પ્રસાદ મહારાજની પ્રેરણાથી વડતાલ સ્વામી નારાયણ ધામ દ્વારા કોરોનાના કપરા કાળમાં થઈ રહેલ સમાજસેવા સહિત...

આગામી સપ્તાહમાં રાજય સરકાર ચોક્કસ નીતિ જાહેર કરે તેવી શક્યતા અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા એક સપ્તાહથી ફયાર એન.ઓ.સી....

વિશ્વ પર્યાવરણ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનનું સંબોધન-પુણેમાં ઈથેનોલનાં દેશભરમાં ઉત્પાદન અને વપરાશ માટેનો ઈ-૧૦૦ પ્રોજેક્ટ ખુલ્લો મૂકતા વડાપ્રધાન મોદીઃ  નવી...

નવીદિલ્હી: નવા આઇટી નિયમો અંતર્ગત સરકાર અને ટિ્‌વટરને અલ્ટિમેટમ આપીને અંતિમ નોટિસ જાહેર કરી દીધી છે. મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ...

જયપુર: રાજસ્થાનની ગેહલોત સરકાર રાજધાની જયપુરમાં ધારાસભ્યો માટે ૨૬૫ કરોડના ખર્ચે લક્ઝરી ફ્લેટ્‌સ બનાવવા જઈ રહી છે. આ માટે પ્રારંભિક...

ચેન્નાઇ: ચૈન્નઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ ૭૦ કરોડનો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલી બે મહિલાઓ...

સુરત: અલથાણમાં ધોરણ-૧૨ એક વિદ્યાર્થીનું શંકાસ્પદ રીતે મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ટ્રાન્સપોટરના વેપારીનો પુત્ર શુક્રવારની રાત્રે...

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોવિડ ૧૯ના કેસ ઓછા થતાં આગામી અઠવાડિયાથી રાજધાનીમાં લગાવેલા લોકડાઉન વધુ છૂટછાટ આપવાની જાહેરાત કરી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.