Western Times News

Gujarati News

પટણા: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે જનતાએ સેવાની મજુરી આપી ભાજપને બિહારની બીજી સૌથી મોટી...

મુંબઈ: એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી પોપ્યુલર કપલ પૈકીના એક છે. વિરાટ-અનુષ્કા અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે...

નવી દિલ્હી: જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી વિશ્વમાં ટ્રાવેલ મામલે અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ઘણા દેશોમાં હજુ પણ લૉકડાઉન...

નવીદિલ્હી: ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેમની બોર્ડરમાં હજુ સુધી કોરોના વાયરસનું સંક્રમણ ઘુસી નથી શક્યું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ને...

નવીદિલ્હી: ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ કોરોના સંકટનો સામનો કરવા માટે લૉકડાઉન જેવા પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું...

નવીદિલ્હી: દુનિયામાં કોરોનાને પોતાનું તાંડવ એકવાર ફરી શરૂ કરી દીધુ છે. દુનિયામાં આજે સૌથી વધુ દૈનિક કેસ ભારતમાં નોંધાઇ રહ્યા...

નવી દિલ્હી: આજના સમયમાં કમ્પ્યૂટર મોટાભાગના લોકોના જીવનમાં મહત્વનો ભાગ બની ગયો છે. સોશ્યલ મીડિયા, ઓફિસ વર્ક, નેટ સર્ફિંગ જેવા...

નવીદિલ્હી: દેશભરમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બુધવારે દેશમાં રેકોર્ડ ૧ લાખ ૨૬ હજાર ૨૬૫ લોકો પોઝિટિવ...

નવીદિલ્હી: કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બિનજવાબદાર હોવાનો આરોપ લગાવતા કહ્યું કે યોગી કોરોના વાયરસથી સંક્રમિત...

મુંબઇ: એટીલિયા કેસમાં પરમબીર સિંહ બાદ સચિન વાજેના પત્ર બોંબ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાન જારી છે. અનિલ દેશમુખના રાજીનામા બાદ...

નવીદિલ્હી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે દેશના હવામાનમાં સતત ચડાવ-ઉતાર ચાલુ છે. એપ્રિલ મહિનામાં જ સૂરજ દેવતા આગ વરસાવી રહ્યા...

ભોપાલ: મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, શુક્રવારે સાંજે ૬ થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રાજ્યનાં તમામ શહેરોમાં લોકડાઉન...

જાલંધર: પંજાબના મંત્રાલયથી બહાર થઇ ચુકેલ નવજાેત સિંહ સિધ્ધુ સોશલ મીડિયા દ્વારા સતત કેન્દ્ર સરકારને નિશાન બનાવતા રહે છે પરંતુ...

નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારતનું કુલ ઉત્પાદન જાે ૧૦૦ રૂપિયાનું હતું,...

મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ ૯ અને ૧૧ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ...

કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને રાજયના નાગરિકને કોરોનાની સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજયસરકાર ગંભીરતાથી સતત પ્રયત્નશીલઃ નાયબ...

અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી...

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દૂરુપયોગ રોકવા 25 ફેબ્રુઆરી 2021થી નૈતિક આચારસંહિતાનો અમલ શરુ – સામાન્ય નાગરિકની ફરિયાદના ત્વરિત નિરાકરણ માટે સંસ્થાગત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.