મુંબઈ: જેમ જેમ મુંબઇમાં કોરોનાનાં કેસ વધતા જઇ રહ્યાં છે એમ એમ સામાન્ય લોકોથી માંડી બોલિવૂડ સેલિબ્રિટીઝની ચિંતાઓ વધતી જઇ...
પટણા: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે જનતાએ સેવાની મજુરી આપી ભાજપને બિહારની બીજી સૌથી મોટી...
મુંબઈ: એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી પોપ્યુલર કપલ પૈકીના એક છે. વિરાટ-અનુષ્કા અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે...
નવી દિલ્હી: જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી વિશ્વમાં ટ્રાવેલ મામલે અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. ઘણા દેશોમાં હજુ પણ લૉકડાઉન...
નવીદિલ્હી: ભારતમાં હવે દરરોજ કોરોના વાયરસના રેકોર્ડ નવા કેસો નોંધાય છે ગત છેલ્લા ચોવીસ કલાકમાં સવા લાખથી વધુ મામલા નોંધાયા...
નવીદિલ્હી: ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે, તેમની બોર્ડરમાં હજુ સુધી કોરોના વાયરસનું સંક્રમણ ઘુસી નથી શક્યું. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)ને...
નવી દિલ્હી: દુબઈમાં બાલ્કનીમાં ઊભા રહીને નગ્ન પોઝ આપનાર મહિલાઓની પોલીસે ધરપકડ કરી છે. એક મકાનમાંથી તેનો વીડિયો રેકોર્ડ કરવામાં...
નવીદિલ્હી: ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ કોરોના સંકટનો સામનો કરવા માટે લૉકડાઉન જેવા પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું...
બેઇજિંગ: ચીનમાં એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો તમને ખુશી આપવાની સાથે સાથે પરેશાન પણ કરી શકે છે....
નવીદિલ્હી: દુનિયામાં કોરોનાને પોતાનું તાંડવ એકવાર ફરી શરૂ કરી દીધુ છે. દુનિયામાં આજે સૌથી વધુ દૈનિક કેસ ભારતમાં નોંધાઇ રહ્યા...
નવી દિલ્હી: આજના સમયમાં કમ્પ્યૂટર મોટાભાગના લોકોના જીવનમાં મહત્વનો ભાગ બની ગયો છે. સોશ્યલ મીડિયા, ઓફિસ વર્ક, નેટ સર્ફિંગ જેવા...
મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી બગડતા હાલાત વચ્ચે રાજ્ય સરકારે રસીની અછતને લઈને ફરિયાદ કરી છે અને કેન્દ્ર પર રસીની આપૂર્તિ...
નવીદિલ્હી: દેશભરમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બુધવારે દેશમાં રેકોર્ડ ૧ લાખ ૨૬ હજાર ૨૬૫ લોકો પોઝિટિવ...
નવીદિલ્હી: કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બિનજવાબદાર હોવાનો આરોપ લગાવતા કહ્યું કે યોગી કોરોના વાયરસથી સંક્રમિત...
મુંબઇ: એટીલિયા કેસમાં પરમબીર સિંહ બાદ સચિન વાજેના પત્ર બોંબ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાન જારી છે. અનિલ દેશમુખના રાજીનામા બાદ...
નવીદિલ્હી: કોરોનાનો ભયાનક સ્વરૂપ આજે પણ સૌ જાેઇ રહ્યા છીએ. આ કોરોનાની નવી લહેર એટલી ખતરનાક છે કે લોકો ઝડપથી...
નવીદિલ્હી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે દેશના હવામાનમાં સતત ચડાવ-ઉતાર ચાલુ છે. એપ્રિલ મહિનામાં જ સૂરજ દેવતા આગ વરસાવી રહ્યા...
ભોપાલ: મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, શુક્રવારે સાંજે ૬ થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રાજ્યનાં તમામ શહેરોમાં લોકડાઉન...
જાલંધર: પંજાબના મંત્રાલયથી બહાર થઇ ચુકેલ નવજાેત સિંહ સિધ્ધુ સોશલ મીડિયા દ્વારા સતત કેન્દ્ર સરકારને નિશાન બનાવતા રહે છે પરંતુ...
કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણી વચ્ચે તમામ પક્ષો તરફથી એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યાં છે.ભાજપ નેતા અને ગૃહ...
નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારતનું કુલ ઉત્પાદન જાે ૧૦૦ રૂપિયાનું હતું,...
મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ ૯ અને ૧૧ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ...
કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને રાજયના નાગરિકને કોરોનાની સારવારમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજયસરકાર ગંભીરતાથી સતત પ્રયત્નશીલઃ નાયબ...
અરવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દૂરુપયોગ રોકવા 25 ફેબ્રુઆરી 2021થી નૈતિક આચારસંહિતાનો અમલ શરુ – સામાન્ય નાગરિકની ફરિયાદના ત્વરિત નિરાકરણ માટે સંસ્થાગત...