Western Times News

Gujarati News

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઝઘડાનાં સમાચાર અવાર-નવાર સામે આવે છે. કોંગ્રેસ હાલમાં રાજ્યમાં બે કેમ્પમાં વહેંચાઈ ગઈ છે. એક...

નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડતા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે અનલૉકની પ્રક્રિયા વિશે અગત્યની જાણકારી...

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના દર્દીઓને રાહત આપવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે કોવિડની સારવાર કરનાર પ્રાઈવેટ હોસ્પિટલ જેઓ...

લખનૌ: કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં...

નવીદિલ્હી: દેશમાં કોહરામ મચાવી રહેલ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દીધી છે. આ સાથે...

ગાંધીનગર: રાજ્યમાં જુદાજુદા અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં બે લોકોના મોત નીપજ્યા હતા જ્યારે બે લોકો ઘાયલ થયાના અહેવાલો...

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે દરિયાઈ મોરચે ચાલી રહેલા તનાવની વચ્ચે ઈરાનની નૌસેનાનુ સૌથી મોટુ યુધ્ધ જહાજ રહસ્યમય સંજાેગોમાં...

નવીદિલ્હી: દિલ્હીનાં માંગોલપુરીમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તા વચ્ચે ગુનેગારોએ એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી...

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજાેગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને...

નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ...

હવે મોડર્ના અને ફાઈઝર જેવી વિદેશી કંપનીઓની વેક્સિન ઝડપથી ભારતીય માર્કેટમાં આવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો ર્નિણય...

ઇસ્લામાબાદ: પાકિસ્તાને કોરોના વાયરસની ઘરેલું રસી બનાવવાનો દાવો કર્યો છે. તેનું નામ પાકવૈક રાખવામાં આવ્યું છે. મંગળવારે એક સમારંભ દરમિયાન...

લખનૌ: યુપીમાં સરકાર અને ભાજપનાં સંગઠનમાં ફેરફારની ચર્ચા જાેરશોરથી ચાલી રહી છે. મંગળવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ લખનઉમાં રાષ્ટ્રીય...

ગોધરામાંથી માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથી સારવાર કરતાં વધુ ત્રણ તબીબ સામે એસઓજીએ કાર્યવાહી કરી પંચમહાલ: પંચમહાલમાં બોગસ તબીબ ઝડપાવાનો...

ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતાને જોતા અલાયદી એક સો પથારીની વ્યવસ્થા કરાશે આલેખન – દર્શન ત્રિવેદી કોરોના વાયરસની...

કોરોનાના કપરા સમયમાં દરેક વ્યક્તિને ઝડપથી અને સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે પરિણામલક્ષી કામગીરી કરી છે. કોરોનાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.