Western Times News

Gujarati News

ચંડીગઢ: કોરોના મહામારીના કારણે પહેલાથી જ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ પંજાબનો ઉદ્યોગ વર્તમાનમાં પ્રદેશમાં અચાનક પેદા થયેલ વિજળીના ગંભીર...

મુંબઇ: કોરોના મહામારીને લઈને શાળાઓ દ્વારા ઑનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્રમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતી દર્શાવતો એક અહેવાલ...

નવીદિલ્હી: મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા ગયા ત્યારે તેઓ આક્રમક મૂડમાં હતા. તે પંજાબ કોંગ્રેસમાં...

પુણે: પુણેમાં જમીનના સોદાના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમએ એનસીપીના નેતા એકનાથ ખડગેના પુત્ર-સામુદાયિક ચૌધરીને ધરપકડ કરી છે. માહિતી અનુસાર,...

એનએફઓ હવે ઓપન એનએફઓ 3 જુલાઈ, 2021ના રોજ ખુલ્યો અને 12 જુલાઈ, 2021ના રોજ બંધ થશે બેંગાલુરુ, સચિન બંસલના બીએફએસઆઈ...

નવીદિલ્હી: કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ પછી હવે ભારતીય મૂળની વધુ એક પુત્રી અંતરિક્ષની મુસાફરી કરવા જઇ રહી છે. તેનું...

ઇસ્લામાબાદ: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલિપ કુમારના નિધન પર ફકત ભારતમાં જ શોક છવાયો છે એટલું જ નહીં પાકિસ્તાનમાં પણ શોકની...

ભારતીય એજ્યુ-ટેક સ્ટાર્ટઅપ બડા બિઝનેસએ આજે ઇસ્કોન સાથે જોડાણમાં યુટ્યુબ પર લીડરશિપ લેશનનો વીડિયોને સૌથી વધુ લાઇવ વ્યૂઅર્સ મેળવવા બદલ...

ગોવાહાટી: આસામના ગોલપારામાં ૮.૪૫ વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયેલા છે. ભૂકંપની તીવ્રતાને રિએક્ટર સ્કેલ પર ૫.૨ નોંધાવવામાં આવી છે. ઉત્તર બંગાળ,...

નવીદિલ્હી: દિલ્હીના શાહદરા ડિસ્ટ્રિક્ટ પોલીસના સાયબર સેલે નકલી આઈએએસની ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર, એક વ્યક્તિએ સીમપુરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદમાં શહેરમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેટીયમ તૈયાર થાયા બાદ હવે આંતરાષ્ટ્રીય કક્ષાનું રમત સંકુલ બનાવવા...

મેટ્રોના કામ દરમિયાન એક વર્ષમાં ૩૦ સ્થળે ડ્રેનેજ- પાણીની લાઈનો તૂટી ઃ ૧૦ સ્થળે રોડ તૂટ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ,...

નવીદિલ્હી: ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચાર ધામ યાત્રા પર પ્રતિબંધ મુકવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.ઉત્તરાખંડ સરકારે રાજ્યના...

નવીદિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયી અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના આપસી સંબંધો કોઈનાથી છૂપાયેલા નથી. બંને એકબીજાના એટલા નીકટ હતા...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખતમ થવા પર છે પરંતુ ત્રીજી લહેરની આશંકાએ સ્વાસ્થ્ય મંત્રાલય અને સરકારની ચિંતા વધારી...

મોડાસા શહેરમાં સાંજ પડતાની સાથે કેટલાક લબરમૂછિયા યુવાનો વગર લાયસન્સે આદેળ વાહનો હંકારી શહેરને બાનમાં લેતા હોવાની અનેક ફરિયાદો છેલ્લા...

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને...

નવી દિલ્હી: મોદી કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ મંત્રીઓની છૂટ્ટી થઈ છે. ડો.હર્ષવર્ધન, બાબુલ સુપ્રીયો, રમેશ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.