Western Times News

Gujarati News

લખનૌ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ખરીદવામાં આવેલી જમીનમાં કૌભાંડને લઈને તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.જાણવા મળ્યું કે ૧૦૦...

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા:  ધાર્મિક સંપ્રદાયના કહેવાતા ગુરૂઓની એક પછી એક પાપલીલાઓ પ્રકાશમાં આવતા સમસ્ત સાધુ સંપ્રદાય ઉપર તેના ઘેરા પ્રત્યાઘાત...

પાર્સલ પહોંચાડવામાં બેદરકારી દાખવવા બદલ બંને આરોપી યુવકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા ગ્વાલિયર: ગ્વાલિયરમાં કુરિયર કંપનીમાંથી કાઢી મૂકવામાં આવેલા...

નેત્રી પટેલે 10 સપ્તાહની સખ્ત ટ્રેનિંગમાંથી પસાર થઈને અંતે યુએસ નેવીમાં સેઈલર પદે નિમણૂંક મેળવતાં પાટીદાર સમાજમાં આનંદની લાગણી છવાઈ...

સ્ટડીમાં જણાવાયું છે કે પહેલેથી કોરોના સંક્રમિત લોકોના શરીરમાં પર્યાપ્ત એન્ટીબોડી હોવાથી રસીનો સિંગલ ડોઝ પૂરતો હૈદરાબાદ: હૈદરાબાદ સ્થિત એઆઈજી...

‘શ્રેષ્ઠ આયોજન ઉત્કૃષ્ટ શિક્ષણ તરફ દોરી જાય છે’ મુંબઈ, ટાટા ઇન્ડસ્ટ્રીઝનું ડિવિઝન ટાટા ક્લાસએજ (ટીસીઇ) રાષ્ટ્રીય અને પ્રાદેશિક બોર્ડની માન્યતા...

મુંબઈ, પર્યાવરણને અનુરૂપ કૃષિ ઉત્પાદનો અને સમાધાનો પ્રદાન કરતી આંતરરાષ્ટ્રીય સ્તરની કંપની UPL લિમિટેડને પર્યાવરણના સંરક્ષણ પ્રત્યે પ્રશંસનીય કટિબદ્ધતા દર્શાવવા...

ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરતી એજન્સીઓને કામનું ભારણ વધ્યુઃ આડેધડ સિસ્ટમ ઈન્સ્ટોલ કરાતા ગુણવત્તા જળવાતી નથી અમદાવાદ, અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન...

(તસ્વીર ઃ આશિષ વાળંદ, મેઘરજ) ગુજરાતના અમદાવાદના નવરંગપુરા ખાતે સંકેત કોમ્યુનિકેશન અને સંકલ્પ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજ ભારતીય જનતા...

અકસ્માતમાં એક ગામના ત્રણ યુવાનોના કમકમાટી ભર્યાં મોત નીપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો દાહોદ, ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે અકસ્માતની...

થાઇલેન્ડની યુવતીઓને ગ્રાહકદીઠ ૫૦૦ રૂ. અપાતા હતા-ઍલાન્ટા બિઝનેસ હબમાં લક્ઝરીયા સલુન ઍન્ડ વેલનેસ સ્પા પર પોલીસના દરોડા, ત્રણ સંચાલક સહિત...

વિશ્વ રક્તદાતા દિન નિમિત્તે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને JITO ના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું જીસીસીઆઈ ખાતે...

વૃદ્ધને હિન્દુ યુવા સંગઠનની ટીમે સ્વસ્થ કરી, ચા નાસ્તો કરાવી ૧૦૮ વાનની મદદથી સારવાર અર્થે ખસેડી હતી બનાસકાંઠા, બનાસકાંઠાના ડીસામાં...

·         ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશન, ગુજરાત તથા અમદાવાદ એજયુકેશન ગ્રુપ દ્વારા પ્રોપર SOP સાથે કલાસીસ ચાલુ કરવા સમગ્ર ગુજરાતના જિલ્લા-તાલુકા મથકે આવેદન પત્ર આપવામાં...

તમામ વિધાનસભા બેઠક પર આપ ચૂંટણી લડશેઃ કેજરીવાલ અમદાવાદ, તાજેતરમાં જ થયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં સપાટો બોલાવનારી આમ આદમી પાર્ટી હવે...

અમદાવાદ ઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે...

કોરોના સંદર્ભે તકેદારીના પગલાં માટે અમદાવાદ મેડિકલ એસોસિએશનની બેઠકમાં નિષ્ણાત ડોક્ટર્સે હાજરી આપી અમદાવાદ, કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.