Western Times News

Gujarati News

Search Results for: હેરિટેજ

*જેલર-કેદીઓ તથા જેલની અંદરના માહોલની થીમ પર તૈયાર કરવામાં આવશે*-અમદાવાદના 'જેલ ભજીયા હાઉસ'ને અપાશે નવો હેરિટેજ લુક *સાબરમતી જેલમાં રહેલા...

ઓછું ભણેલા કે ઓનલાઈન અરજીની સમજણ ન ધરાવતા કરદાતાઓને હેલ્પ ડેસ્કમાં ટેકનિકલ માર્ગદર્શન પૂરું પડાશે (એજન્સી) અમદાવાદ, રાજયની આર્થિક રાજધાની...

અમદાવાદમાં 10 ફેબ્રુઆરીએ પ્રવાસી ગુજરાતી પર્વના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.પ્રવાસી ગુજરાતી પર્વ એટલે કે દુનિયાભરમાં વિવિધ ક્ષેત્રોમાં ટોચ પર...

( પ્રતિનિધિ)અમદાવાદ,  ગુજરાતના આર્થિક પાટનગર અને હેરિટેજ સિટી અમદાવાદનું મોનીટરીંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કરવામાં આવશે. અમદાવાદ શહેરના વિકાસમાં AI મહત્ત્વનો...

ગણતંત્ર દિવસ પર આકાશમાં ગર્જના કરશે રાફેલ અને સુખોઇ ગણતંત્ર દિવસ પર જોવા મળશે ભારતની તાકાત ૨૯ ફાઇટર એરક્રાફ્ટ, આઠ...

અહીં આવનાર વ્યક્તિને ઓટલો અને રોટલો બંને મળ્યા છે ૬૦૦ વર્ષના ઈતિહાસને કારણે મંદિરની મૂર્તિ અહીં સ્વંયભૂ હોવાનું જાણવા મળી...

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા મેરેથોનનો પ્રારંભ કરાવ્યો (માહિતી) વડોદરા, વડોદરા મેરેથોનમાં સહભાગી થયેલા શહેરીજનોનો ઉત્સાહ વધારતા ગૃહ રાજ્ય મંત્રી...

નવી દિલ્હી, પાકિસ્તાનમાં રહેતા હિન્દુ અને સિખો પર અત્યાચાર કરવામાં પાકિસ્તાનના લોકોએ કશુ બાકી રાખ્યુ નથી. પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી બે દિવસ કચ્છના પ્રવાસે ભુજ ખાતે મંગળવારે બસપોર્ટનું લોકાર્પણ કરશે. 16 પ્લેટફોર્મ ધરાવતા આઈકોનીક બસપોર્ટ આધુનિક...

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નગરજનોના આનંદ-પ્રમોદ, સહેલગાહ અને મનોરંજનના ઉદ્દેશ...

ગુજરાતના સંગીતજ્ઞ શ્રી મોનિકા શાહ, કોલકત્તાના કંકણા બેનરજી અને પુણેના આરતી અંકલીકરને તાનારીરી એવોર્ડથી સન્માનિત કરાયા રાજ્ય સરકાર કલા ક્ષેત્ર...

અમદાવાદ, કર્ણાવતી યુનિવર્સિટીનો ચોથો પદવીદાન સમારંભ - ‘કૉન્વોકેશન ૨૦૨૩’ ૮ નવેમ્બર બુધવારના રોજ કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાયો હતો. કર્ણાવતી યુનિવર્સિટીના...

વિઝનરી ફાઉન્ડર અને સફળ આંત્રપ્રિન્યોર શ્રી યશ બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ -શિલ્પ જૂથે હેરિટેજ શહેર અમદાવાદનું રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં બનાવ્યું નવું...

૫૮૦૦ કરોડનાં વિકાસકાર્યોની આપશે ભેટ: ૩૧મી ઓક્ટોબરે તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે...

પ્રધાનમંત્રી મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30-31 ઓક્ટોબરના રોજ...

પશ્ચિમ રેલવે પર અમદાવાદ મંડળના ગાંધીધામ અને હિંમતનગર રેલવે સ્ટેશનો પર 29 અને 30 ઓક્ટોબર, 2023ના રોજ ‘સ્ટેશન મહોત્સવ’ ઉજવવામાં આવશે. ‘સ્ટેશન મહોત્સવ’ ભારતીય રેલવેના ભવ્ય વિરાસત, ઈતિહાસ, લોક કલા...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરના તમામ ધાર્મિક સ્થળો, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, હેરિટેજ બિલ્ડીંગની સફાઈ અભિયાન અન્વયે...

ગાંધીનગર, ૭ ઓક્ટોબર, ૨૦૦૧ આ તારીખ નરેન્દ્ર મોદી અને ગુજરાત સહિત ભારતીય રાજકારણના ઈતિહાસની મહત્વપૂર્ણ તારીખ છે. નેપથ્યમાં રહીને સંઘના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.