Western Times News

Gujarati News

Search Results for: આપઘાત

નવસારી: વિજલપોર ખાતે રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ-નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યા બાદ...

સુરત: સુરતમા કોરોના વાયરસનાં લક્ષણો જણાતા પરિવારને સંક્રમણ ન થાય તેની ચિંતા કરનાર પરિણીતાએ ગળંફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે. પોલીસે...

ઘટનાને પગલે પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ આરંભી જામનગર, જામનગરમાં મેડિકલ સ્ટોરના...

નોઇડા: દિલ્હીથી નજીર આવેલા નોઇડામાં એક સોસાયટીમાં રહેતા દંપત્તિએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી જાે કે અત્યાર સુધી પતિ...

સ્યુસાઈટ નોટ માં કરાયેલ ઉલ્લેખ : મારો મૃતદેહ મળે તો અંતિમ સંસ્કાર કરી દેવા પરિવારની માંફી માંગી,શોક વ્યક્ત કરવો નહિ....

જામનગર: જીવન અમુલ્ય વસ્તુ છે, પરંતુ કેટલાક લોકો શારીરિક સમસ્યા, અથવા આર્થિક મુશ્કેલીમાં તથા માનસીક પરેશાનીથી હતાશ થઈ મોત વહાલુ...

અમદાવાદ: શહેરના સરખેજ ગામમાં યુવકે થોડા દિવસો પહેલા બકરી બાંધવાની સાંકળ છતમાં બાંધીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જેમાં પોલીસને...

અમદાવાદ: શહેરના નરોડામાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા યુવકે જુલાઈ માસમાં કરેલા આપઘાતમાં નવો વળાંક આવ્યો છે. યુવકે...

અમદાવાદ: અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ફર્નિચરમાં વેપારીને નનામી ધમકી મળતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નવા નરોડા વિસ્તારમાં રહેતા અને...

વલસાડ: વલસાડ જિલ્લાના પારડીમાં એક વૃદ્ધે લાંબી બીમારીને કારણે કંટાળીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. મૃતક વૃદ્ધનો કોરોના...

જીવનમાં જીવવા તથા સમાજમાં પોતાનો મોભો સાચવવા સારું ખરીદી કરવા ખર્ચ તો કરવો પડે પરંતુ અમુક લોકોને ખર્ચાે કરવાનો શોખ...

સુરત: સુરત શહેરમાં આજે એક કોરોના વોરિયર્સ દ્વારા આપધાત કરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે પરિવાર હાલમાં સુરતમાં ના હોવાથી...

પ્રતિનિધિ દ્વારા ભિલોડા કોરોના મહામારીમાં વિશ્વની તસવીર બદલી ગઈ છે. આર્થિક મુશ્કેલીઓ બેરોજગારીએ લોકોને ખોટા પગલાં ભરવા માટે મજબૂર કર્યા છે...

અરવલ્લી પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું  પ્રતિનિધિ દ્વારા  ભિલોડા: બાયડની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને ૨૦૦૮માં પોલીસ સર્વિસમાં જોડાયેલા અને...

પીઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જીવન ટુંકાવ્યુ-ગાંધીનગર સચિવાલય સંકુલમાં ગૃહ વિભાગની સામે આવેલા પાર્કિંગમાં પોતાની જ કારમાં તેમણે જીવન ટૂંકાવ્યું ગાંધીનગર, ...

(પ્રતિનિધિ) ભાવનગર, શહેરના વિજયરાજનગરમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપીના પુત્રએ પરીવાર સાથે સામુહીક આત્મહત્યા કરવાની ઘટના બનતાં ચકચાર મચી છે. પોલીસ તપાસમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.