Western Times News

Gujarati News

Search Results for: આપઘાત

સુરત: ભગવાન મહાવીર કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવક છેલ્લા ત્રણ...

અમદાવાદ: કોરોના મહામારી છેલ્લા કેટલાય મહિનાઓની લોકોના જીવનમાં અનેક મુશ્કેલી લઈને આવી છે. જૂનાગઢના કેશોદમાં એક કરૂણ ઘટના બની છે....

સુશાંતનું જે હોસ્પિટલમાં પીએમ થયું ત્યાંના ફોન પણ સતત રણકી રહ્યા છે, હોસ્પિટલ બંધ કરી દેવાની લોકોની માગણી મુંબઈ, સુશાંત...

ઇન્દ્રનીલે સુસાઇડ નોટમાં કોઈને પણ આ માટે જવાબદાર ઠેરવ્યા નથી, પોલીસે નજીકના લોકોની પૂછપરછ કરી મુંબઈ, ખૂબ જ પ્રસિદ્ધ આર્ટિસ્ટ...

ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી લીધું-ઉધના પોલીસે તરુણીએ કરેલા આપઘાતનો કેસ ઉકેલ્યો, મામાના દીકરા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો સુરત,  શહેરના...

સુરત: શહેરના ઉધના વિસ્તારમાં ગત ૩૧ ડિસેમ્બરના રોજ ધો.૧૨માં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય તરુણીએ ઘર નજીક ત્રીજા માળેથી કૂદી આત્મહત્યા...

મુંબઈ, ભોજપુરી ફિલ્મો અને ટીવી એક્ટ્રેસ અનુપમા પાઠકે મુંબઈના દહિસરમાં તેના ભાડાના મકાનમાં ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. અનુપમા...

ઘાટલોડિયામાં આડા સંબંધ ધરાવતો પતિ અવારનવાર મારઝૂડ કરતાં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યાે અમદાવાદ: શહેરમાં મહિલાઓ સાથે ઘરેલું હિંસાના બનાવો હાલમાં...

સુરત: કોરોના મહામારી વચ્ચે સતત વેપાર ઉધોગ બંધ રહેતા અને પિતાને પેરાલીસીસ થઇ જતા પરિવારની જવાબદારી માથા પર આવી જતા...

પોલીસે આત્મહત્યા કેસમાં ૩૫ જણાની પુછપરછ કરી, સુશાંતે આત્મહત્યા કરી હોવાની પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટતા મુંબઈ,  અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ લગભગ...

(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક આધેડે પોતાને સંતાનો નહી હોવાથી તેમજ માનસિક સ્થિતિ  કથળતી જતાં કંટાળીને ટ્રેન નીચે પડતું...

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધાન બાદ બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જાણે કે ઉથલ-પાથલ મચી ગઈ છે. સુશાંતના આપઘાત બાદ બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝ પર...

બે દિવસમાં ત્રણ મહિલાઓનાં આપઘાતનાં બનાવ અમદાવાદ, હજુ બે દિવસ અગાઉ જ શહેરના વસ્ત્રાપુર તથા જાેધપુર વિસ્તારોમાં બે મહિલાઓએ આપઘાત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.