Western Times News

Gujarati News

વડોદરા, ઉતરાખંડના ચમોલી તપોવનમાં ગ્લેશિયર તુટી પડતા ઋષીગંગા નદીમાં ભયાનક પુરની સ્થિતી છે. આ ઘટનામાં એનટીપીસીના ઋષીગંગા પાવર પ્રોજેક્ટમાં કામ...

ગાંધીનગર, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનો મૃત્યુદર ૧.૪૩% છે. દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોમાંથી ૧,૦૫,૨૨,૬૦૧ લોકો અત્યાર સુધીમાં સ્વસ્થ થઈ ગયાં...

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી હતી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરુ થઇ ગયો છે...

આરોગ્ય કમિશ્વરશ્રીની સિવિલ હોસ્પિટલમાં પ્રેરક ઉપસ્થિતીએ હેલ્થકેર વર્કરો અને પોલીસકર્મીઓમાં ઉત્સાહ વધાર્યો-બી.જે. મેડિકલ કૉલેજના ૧૯૭  વિધાર્થીઓએ પણ કોરોના રસીકરણ કરાવ્યુ...

નવી દિલ્હી, કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા-સીએઆઈટીએ જીએસટી વિરુદ્ધ ૨૬મી ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. સીએઆઈટીના ભારત બંધને સમર્થન આપતા...

હરિયાણા, હરિયાણાના સોનિપત જિલ્લામાં એક રૂંવાડા ઊભા કરતો મામલો સામે આવ્યો છે. પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત દીપકે પહેલા તો...

ચમોલી, ગઇકાલે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં ભારે તબાહી મચી છે. અહીં પાણીના પ્રવાહમાં પાવર પ્લાન્ટ, પુલ અને ઘરોથી માંડીને ઘણા...

નવીદિલ્હી, ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૫૮,૧૨,૩૬૨ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા...

મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થનારી મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની આગામી ફિલ્મ દ્રશ્યમ ૨નું ટ્રેલર રીલિઝ થયું છે. આ અગાઉ ટ્રેલર...

નવીદિલ્હી, રાજયસભામાં કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે ૨૦૧૯માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સંધર્ષવિરામ ભંગોમાં ૧૨૭ લોકો ધાયલ...

નવીદિલ્હી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ નવા કૃષિ કાયદા પર વાત કરી હતી. તેમણે સોમવારે કહ્યું હતું કે જ્યારે તમે આવા...

મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં મમ્મી બની છે. નવી મમ્મી અનુષ્કા હાલ તો સંપૂર્ણ ધ્યાન દીકરીને સાચવા પાછળ કેંદ્રિત...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતા આજે ગૃહમાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદની પ્રશંસા કરી...

ચમોલી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં રવિવારે નંદા દેવી ગ્લેશિયરનો એક ભાગ તૂટવાના કરાણે ઋષિગંગા ઘાટીમાં અચાનક વિકરાળ પૂર આવી ગયું. આ...

નવીદિલ્હી, રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચા પર રાજયસભામાં જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ કાળને લઈને વિપક્ષ પર નિશાન...

પટણા, સીપીએમના મહામંત્રી સીતારામ યેચુરીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુન દેશની ખાદ્ય સુરક્ષા પર આઘાત...

મુંબઈ: બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર અજય દેવગણ માટે રવિવારનો દિવસ રજાનો નહોતો. બોલિવુડના આ બંને દિગ્ગજ એક્ટર આજે...

નાયપાઇતાવ, મ્યાંમારમાં એક ફેબ્રુઆરીએ થયેલ સૈન્ય ખખ્તાપલટના વિરોધમાં તથા દેશના મુખ્ય નેતા આંગ સાન સૂની તાકિદે મુક્તિ કરવાના સમર્થનમાં હજારો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.