Western Times News

Gujarati News

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર નગરના અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકાની પરવાનગી લીધા સિવાય શોપિંગ સેન્ટરો બનતા હોય ચીફ ઓફિસર દ્વારા...

૧૨ દિવસ સુધી રસ્તા પર રહેતાં અજાણ્યા શખ્સે બિભત્સ માંગણીઓ કરી (પ્રતિનિધિ)અમદાવાદ,: શહેરનાં સિવિલ વિસ્તારમાંથી અભયમને એક મહીલાનો ફોન આવ્યો...

મુંબઈ: પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે અને બિઝનેસમેન વિકી જૈન ઘણા સમયથી રિલેશનશિપમાં છે. એક્ટ્રેસે હાલમાં જ એન્ટરટેન્મેન્ટ વેબ પોર્ટલ...

વિનિતને સીરિયલ યે હૈ મોહબ્બતેં દ્વારા પોપ્યુલારિટી મળી વિનિત-અભિલાષાએ ૬ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી હતી મુંબઈ: ટેલિવિઝન એક્ટર વિનિત...

પૂજા બેદી ફિલ્મોમાં તેની એક્ટિંગના કારણે નહીં પરંતુ બોલ્ડ ફોટોશૂટ અને કોન્ટ્રોવર્સીના કારણે વિવાદનું કેન્દ્ર રહી છે મુંબઈ: બોલિવુડની ગ્લેમરસ...

મોડાસા શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા આંશીક છૂટછાટ સાથે દિવસે લોકડાઉન અને સરકારે રાત્રી કર્ફ્યુ લગાવી દીધો છે શહેરમાં જીલ્લા પોલીસતંત્ર...

અર્જુન કપૂરે હાલમાં દાદીની ઈચ્છા વિશે વાત કરી હતી તેણે કહ્યું કે, તેના દાદી પ્રપૌત્ર/પ્રપૌત્રીનું મોં જાેવા માગે છે મુંબઈ:...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ટાઉટે વાવાઝોડાને પગલે મોટું નુકશાન થયું છે. અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી બાદ શહેરીજનોને રાહત તો થઈ...

ગાંધીનગર: અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી વાવાઝોડુ હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા...

કોયલા ગામના ઓઢા વિસ્તારોના છ જેટલા મકાનોને નુકસાની..એક મકાન અને શાળાને વધારે નુકસાન.. તાઉ-તે સાઈકલોની અસર વિરપુર તાલુકામાં પણ જોવા...

શ્રીનગર: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જાેવા મળ્યું હતું. જેને પગલે સૈન્ય એલર્ટ થઇ ગયું હતું અને આ...

ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જાેવા મળી રહ્યો...

નવીદિલ્હી: મિસ યુનિવર્સની ૬૯મી આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં મેક્સિકોની એંડ્રિયા મેજાએ જીતીને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. પૂર્વ મિસ...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ સોમવારે એક એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને ઠાર કર્યા છે. આ એનકાઉન્ટર શ્રીનગરનાં ખાનમોહ વિસ્તારમાં શરૂ થયું હતું,...

નવીદિલ્હી: દેશમાં દક્ષિણ પશ્ચિમ રાજ્યો પર ચક્રવાતી તોફાન તૌક્તેનું સંકટ તોળાઈ રહ્યુ છે. કેરળ, કર્ણાટક અને ગોવામાં કહેર વર્તાવ્યા બાદ...

કોરોના પ્રોટોકોલ હેઠળ તીર્થ પુરોહિત, પંડા સમાજ અને હકકૂધારીઓને જ મંદિરમાં જવાની મંજૂરી મળી દેહરાદૂન: ૧૧મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામના...

આ અઠવાડિયે કોરોનાના નવા કેસમાં ૧૬%નો ઘટાડો નોંધાયો છે, અઠવાડિયા દરમિયાન ૨૪ લાખ કેસ નોંધાયા જાેકે મૃત્યુઆંકનો વધારો ચિંતાનું કારણ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.