Western Times News

Gujarati News

અમદાવાદ: અમદાવાદ નજીક આવેલા બાવળામાં રહેતા એનઆરઆઈ પોતાનો મોબાઈલ રીપેરિંગ કરવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરતના ફરેલા પ્રફુલ પટેલનો કેનાલમાંથી...

બેગ્લુરૂ, બેલગાવી જિલ્લામાં અભિનેત્રી કંગના રનૌત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બેલગામના વકીલ હર્ષવર્ધન પાટીલે ફરિયાદ નોંધાવી હતી કે, કંગનાએ...

નવી દિલ્હી:  રવિન્દ્ર જાડેજાનો સિંહના બચ્ચા સાથેનો ફોટો ફરી વાયરલ થતા વિવાદનું વંટોળ ઉઠવાની સંભાવનાઓ ઉભી થઈ છે. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન...

નવીદિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરતાં વધુ એક ખેડૂતનું મંગળવારે સવારે મોત થઈ ગયું છે. મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં...

નવીદિલ્હી, દેશમાં હાલમાં ૩૦૦થી વધુ સરકારી કંપનીઓ છે. પરંતુ હવે સરકારે નોન-કોર સેક્ટરની સરકારી કંપનીઓના ખાનગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો...

વેલેન્ટાઇન્સ ડે પર તમારી પ્રિય વ્યક્તિને સારુ આરોગ્ય ભેટમાં આપો બદામ ભારતમાં વધુ સામાન્ય બની રહેલા ડાયાબિટીઝ જેવા રોગમાં વધુ...

મુંબઇ, ખાલિસ્તાન સમર્થક એક આતંકવાદીને મહારાષ્ટ્‌ના નાંદેડ જીલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે.પંજાબની સીઆઇડી ટીમ અને મહારાષ્ટ્ર પોલિસે એક સંયુકત અભિયાનમાં...

ભુવનેશ્વર, ઓરિસ્સામાં રાષ્ટ્રીય સ્મારક પ્રાધિકરણ દ્વારા પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિર માટે જાહેર કરેલ એક ડ્રાફ્ટનો વિરોધ વધી રહ્યો છે....

જેડ દ્વારા નવા અધ્યાયનો પ્રારંભ: અમદાવાદમાં ‘જેડ’નું આગમન-જેડ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ભોજન સમારંભની સેવાઓ લાવવા તૈયાર 1 ફેબ્રુઆરી,અમદાવાદઃ દક્ષિણ મુંબઈમાં...

નવીદિલ્હી, કૃષિ કાનુનોની વિરૂધ્ધ ચાલી રહેલ કિસાન આંદોલનને લઇ પૂર્વ નોકરશાહો અને જજાેના બે સમૂહ આમને સામને આવી ગયા છે.કેટલાક...

નવી દિલ્હી, રવિન્દ્રનાથ ટાગોરના અપમાનના કોંગ્રેસ નેતા અધીર રંજન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને લઇને ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં મંગળવારે જોરદાર...

નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મંગળવારે શિખર સંમેલન સ્તરીય વાર્તા કરી હતી. કોરોના કાળના કારણે...

નવી દિલ્હી, રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થયા ત્યાર બાદ કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદની આંખોમાંથી પણ આંસુ વહ્યા હતા....

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વખત રાજ્યસભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત કુલ 4 સાંસદોએ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.