Western Times News

Gujarati News

વોશિંગ્ટન, દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો ૧૧.૧૯ કરોડથી વધુ થઇ ગયો છે. ૮.૭૨ કરોડથી વધુ લોકો રિકવર થઇ ચુક્યા છે. ૨૪.૭૭...

કારમાં સવાર ૬ યુવકોના કમકમાટીભર્યા મોત ઈન્દોર, મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં થયેલા બસ અકસ્માતના ૭ દિવસ બાદ ઈન્દોરમાં ફરી એકવાર...

મતદાનના દિવસથી કોરોના વકરશે તેવી દહેશત સાચી પડીઃ ૨૫ ફેબ્રુઆરીથી વધુ ડોમ કાર્યરત થશે અમદાવાદ, શહેરમાંથી કોરોનાએ વિદાય લીધી છે...

હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી માટે વકીલોએ ધરણાં કર્યા અમદાવાદ, કોરોના મહામારીના કારણે છેલ્લા ૧૧ મહીનાથી હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હોવાથી વકીલો...

અમદાવાદ, ગામડાઓમાં હીરા ઉદ્યોગનો ગૃહ ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે અને તેમાં મહિલાઓ નોંધપાત્ર પ્રમાણમાં આ ક્ષેત્રે આગળ વધી છે....

જુદા જુદા સંગઠનોએ દુકાનો ચાલુ રાખી જીએસટીનો વિરોધ કરવા હાકલ કરી અમદાવાદ, જીએસટીના અમલને ત્રણ વર્ષ કરતા વધુ સમય થઈ...

મંગળવારે સવારે દાનહ ના સેલવાસમાં સ્વર્ગીય મોહન ડેલકરનો પાર્થિવ શરીર જનતાના દર્શનો માટે આદિવાસી ભવન માં રાખવામા આવ્યો હતો જ્યાં...

મુંબઈ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે મંગળવારે એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે તે ઓઈલથી કેમિકલ બિઝનેસ માટે અલગ પેટા કંપની સ્થાપશે....

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને અનેકવાર મેદાન પર પોતાના આક્રમક વલણના કારણે અભિમાની વ્યક્તિ તરીકે માનવામાં આવે...

ભુવનેશ્વર: ઓડિશામાં આઈએફએસ અધિકારીની પત્ની સાથે સામુહિક દુષ્કર્મના મામલામાં મુખ્ય આરોપીને મહારાષ્ટ્રમાંથી પકડી લેવામાં આવ્યો છે. આ મામલે તે સમયે...

નવી દિલ્હી: મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ પંજાબ અને મધ્યપ્રદેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જાેવા મળી રહ્યો છે. બદલાયેલી પરિસ્થિતિ...

અમદાવાદ: રાજ્યમાં છ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય હાંસલ કર્યો છે અને કોંગ્રેસના તમામ મહાનગર પાલિકામાં સૂપડાં સાફ થયાં...

બલૂચિસ્તાન: બાળ વિવાહના દુષણ સામે આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ૬૨ વર્ષીય સાંસદ મૌલાના સલાહઉદ્દીન...

કોલકતા: નરેન્દ્ર મોદીની સરકાર પશ્ચિમ બંગાળને રૂપિયા ૩.૫૯ લાખ કરોડ આપ્યા હતા એવા ગૃહ મંત્રી અમીત શાહના દાવાને બંગાળની નાણા...

ગ્વાલિયર: મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ર્નિભયાકાંડ જેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ આરોપી પર હચમચાવી દે એવો આરોપ લગાવ્યો છે....

નવીદિલ્હી: આમઆદમી પાર્ટી ૨૧ માર્ચે પંજાબમાં ખેડુતો અને તેમના આંદોલનનાં સમર્થનમાં કિસાન મહાસંમેલન યોજશે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય કન્વીનર...

સોલાપુર: આયકર વિભાગે સોલાપુરના ચિંચોલી એનઆઇડીસીમાં બૈતુલ ઓઈલ મિલ પર દરોડો પાડ્યો હતો. તેમની કાર્યવાહી રવિવારે રાત્રે શરૂ થઈ હતી....

સોનીપત: ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના એક નિવેદન પર સોમવારે હરિયાણાના સોનીપત જિલ્લામાં પલટવાર કરતા કહ્યું...

પટણા: બિહાર સરકારે સ્કુલ ખોલવાના સંબંધમાં મોટો નિર્ણય કર્યો છે હક્કીતમાં ૧ માર્ચથી પહેલા ધોરણથી લઇ પાંચમા ધોરણ સુધીના બાળકોની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.