(પ્રતિનિધિ)દેવગઢ બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિધાનસભા ક્ષેત્રમાં દીપક ગોસ્વામીની આગેવાનીમાં યુથ કોંગ્રેસ સમિતિ વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યુ હતું....
નવીદિલ્હી, એનડીએના સાથી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (આરએલપી)ના સંયોજક અને નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે ત્રણ કૃષિ કાનુનોના વિરોધમાં ચાલી રહેલ કિસાન...
નવીદિલ્હી, દેશભરમાં ઠંડીએ દસ્તક આપી દીધી છે.ઉત્તર ભારતમાં ગંભીર ઠંડીની સ્થિતિ જાેવા મળી રહી છે આવનારા દિવસોમાં અહીં ગંભીર શીત...
નવી દિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PNB) બેન્ક કૌભાંડમાં શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના પત્ની...
ભોપાલ, મધ્યપ્રદેશમાં સોમવારે શરૂ થનાર ૩ દિવસના વિધાનસભા સત્રને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. એક દિવસ પહેલા ૫ ધારાસભ્યો અને સચિવાલયના...
બાવળા રક્તદાન શિબિર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ- રાજ્ય સરકાર દ્વારા સ્વાસ્થ્ય સુવિધાઓ સંલગ્ન અનેકવિધ જન સુખકારી...
મુખ્યમંત્રીએ સાયન્સ સિટીની મુલાકાત લઈ વિવિધ પ્રકલ્પોની પ્રગતિ-કામગીરીનું નિરીક્ષણ કરી જાતમાહિતી મેળવી • સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પો ના માધ્યમથી રાજ્યના...
ત્રણ વર્ષમાં ટી.પી./ડી.પી મંજૂરીની ત્રેવડી સદી પૂર્ણ કરવાની આગવી સિદ્ધિ- 2018 અને 2019 સતત બે વર્ષ ટી.પી.ની મંજૂરીના શતક પાર...
મુંબઈ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી...
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના યુકેથી આવેલા પુત્રી-જમાઈ પરિવારે પણ ભારત સરકારની સૂચિકા-નિર્દેશોનું પાલન કરતા પોતાના ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તમામ ટેસ્ટ...
બારડોલી, ડાંગ જિલ્લાના ધર્માકરણ કરી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારા આદિવાસીઓને સમજાવી ફરી હિન્દુુ તરળ વાળવવામાં હિન્દુ ધર્મની રક્ષા અને પ્રચાર...
આર્યુવેદનું મહત્વ પૌરાણિકકાળથી ચાલતું આવ્યું છે, એલોપેથીના જમાનામાં આર્યુવેદની ઉપેક્ષા થતી હતી અમદાવાદ,આમ તો આર્યુવેદનું મહત્વ પૌરાણિકકાળથી ચાલતું આવ્યું છે....
મહારાષ્ટ્ર સરકારે ચાર મહિનામાં જમીન સંપાદનનું ૮૦% કામ પૂરું કરી આપવાનું આશ્વાસન આપ્યું છે ઃ રેલવે બોર્ડ અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર...
મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ સ્થળોએ અમદાવાદ થઈ ને 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં...
મુંબઈ: સેલિબ્રિટી કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ન્યૂયરને વેલકમ કરવા માટે ગોવામાં છે. માત્ર અર્જુન મલાઈકા જ નહીં તેની...
અબ્દુલ વર્ષ ૨૦૧૯થી ભારતમાં આવ્યો હતો, જમેદપુરમાં નકલી પાસપોર્ટ મોહમ્મદ કમાલના નામથી રહી રહ્યો હતો ગાંધીનગર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વર્ષ...
મુંબઇ, શિવસેનાના રાજયસભા સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર સામનામાં એક વિશેષ કોલમમાં લખ્યું છે કે આપણા વડાપ્રધાન...
૬૦થી ઓછી વયમાં કેસની સંખ્યા વધુઃ ૨૧થી ૩૦માં મૃત્યુદર સૌથી ઓછો (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો...
થીરુવનંતપુરમ: સીપીઆઈ પાર્ટીની જિલ્લા અને રાજ્યની કમિટી દ્વારા વિવિધ ર્નિણયો લેવાયા બાદ અંતમાં ૨૧ વર્ષની આર્યા રાજેન્દ્રના માથે મેયરનો કળશ...
નડિયાદ ખાતે અમૃત આહાર મહોત્સવનું આયોજન કરાયું પ્રાકૃતિક ખેતી માનવજીવનની સાથે સાથે સમગ્ર જીવ સૃષ્ટિ માટે લાભદાયક નડિયાદ ઇષ્કોવાલા હોલના...
નવીદિલ્હી, ક્રિકેટના જાણીતા કમેંટેટર અને ઇગ્લેન્ડના પૂર્વ બોલર રોબિન જૈકમેનનું નિધન થયું હતું તેઓ ૭૫ વર્ષના હતાં તેમના નિધનની માહિતી...
કોચ્ચી, કોરોના વાયરસને કારણે આ વર્ષ સબરીમાલા મંદિરની આવકમાં ભારે નુકસાન થયું છે. મંદિરની સીજનના પહેા ૩૯ દિવસો દરમિયાન સબરીમાલા...
બેઈજીંગ: ગ્વાદરના રસ્તે ભારતને ઘેરવાના સપના જાેઈ રહેલા ચીનને પાકિસ્તાનની કંગાળ સ્થિતિ સતાવવા લાગી છે. પ્રેસિડન્ટ શી જિનપિંગના સપનાઓને બેલ્ટ...
ચંદીગઢ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મોબાઇલ ટાવરને નુકસાન ના પહોંચાડવાની અપીલ કરી છે. ખબર હતી...
નવી દિલ્હી: નવું વર્ષ શરૂ થવાને હવે એક જ અઠવાડિયું બાકી છે. વર્ષ ૨૦૨૧ની શરૂઆત થતાની સાથે જ આપણા જીવનમાં...