Western Times News

Gujarati News

સુરત,  રિંગરોડ પર આવેલ માનદરવાજા ટેનામેન્ટમાં રહેતો પઠાણ પરિવાર ગતરોજ રાત્રે બહાર હતો ત્યારે રાત્રીના સમયે કોઈ અજાણયા ચોર ઈસમોએ...

લીંબાયત, પુણા અને કાપોદ્રામાં મોબાઈલ ચોરી-લૂંટની ફરિયાદ- દરરોજ સંખ્યાબંધ લોકોને લૂંટતા મોબાઈલ ચોરો સામે પોલીસની ફિક્કી કામગીરી   સુરત,  શહેરમાં...

સુરત,  ઇચ્છાપોર પોલીસને બાતમી મળી હતી કે કવાસગામ પાસેથી એક દારૂનો જથ્થો ભરેલી કાર પસાર થવાની છે. જે બાતમીના આધારે...

ભગવાન સૌને કોરોના વાયરસ અને માસ્ક થી આઝાદી અપાવે અને સૌને વેક્સીન લાભદાયી બની રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી...

નવી દિલ્હી, ભારતની વેક્સીન ડિપ્લોમસીથી ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે ભારતની વેક્સીન...

અમદાવાદ,જાન્યુઆરી ૨૦૨૧:  ચાલી રહેલા કોરોનાના કપરા કાળને કારણે બાળકોથી માંડીને દરેક વ્યક્તિ  મોબાઈલ સેવી થઈ ગયા છે પરંતુ જો આપણે  થોડાભૂતકાળમાં જઈએ...

શ્રી મારુતિ કુરિયરે કુરિયર ઉદ્યોગમાં સૌપ્રથમવાર ગ્રીન એનર્જી સપ્લાય ચેઈનના પ્રારંભ માટે હીરો ઈલેક્ટ્રિક સાથે હાથ મિલાવ્યા અમદાવાદમાં મુખ્યમથક ધરાવતી...

તાલુકાના ૧૫૦ વોરીયર્સોએ કોવીડની રસી મુકાઈ વિરપુર: વિરપુર તાલુકામાં રસીકરણ અભીયાન શનીવારથી પ્રારંભ કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ તાલુકાના...

ખેડૂતોએ પત્રમાં ભાવનાત્મક મુદ્દાઓને રજૂ કર્યા-ખેડૂતોએ પોતાના પુત્રને સમજાવે જેથી બીજાનું ભલું થાય તેવી અપીલ કરીઃ ત્રણ કાયદા નાબૂદ કરવા...

પિતા એક દમ પાક્કા હિન્દુ હતા - બોઝના પુત્રી-દેશને આઝાદ કરાવવા માટે મહત્વની ભૂમિકા ભજવનારા નેતાજી વિશે તેમની પુત્રી અનીતાએ...

૩૦ જાન્યુઆરીએ શાહ બંગાળની મુલાકાત લેશે-સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં હતા ત્યારે અમિત શાહે તેની પત્ની ડોનાને ફોન કરીને દાદાના હાલચાલ પૂછ્યા...

નવીદિલ્હી, ૨૬ જાન્યુઆરીએ આતંકી સંગઠન દિલ્હી, અયોધ્યા અને બોધગયામાં હુમલો કરવાની તૈયારીમાં છે. રોહિંગ્યા ઘૂસપેઠીઓનું એક ગ્રૂપ અનેક જગ્યાએ હુમલો...

ખેડૂતો સિંધુ, ટીકરી અને ગાઝીપુર બોર્ડરથી દિલ્હીની અંદર પહોંચશે -આંદોલન સાથે જાેડાયેલા સ્વરાજ ઈન્ડિયાના નેતા યાદવે ખેડૂતોને અપીલ કરી છે...

પેટ્રોલ પમ્પ બીજેપીના માજી કોર્પોરેટર જીતુ રાણાનો હોવાનું સામે આવ્યું છે. પેટ્રોલ પંપ પર ભાડેથી પંચરની દુકાન રાખી પોતાનું ગુજરાન...

૫૦ વર્ષની લડાઈ બાદ અંતે વિધવાને પતિની જમીન મળી અમદાવાદ,  આશરે ૫ દાયકા સુધી પોતાના હકની લડાઈ લડ્યા બાદ આખરે...

અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેના માર્ગદર્શન હેઠળ પ્રજાસત્તાક પર્વનું રિહર્સલ યોજાયું-જનસેવા માટે 11 કર્મયોગીઓનું પણ સન્માન કરાશે અમદાવાદ જિલ્લામાં...

अहमदाबाद से चलने वाली कर्णावती,साबरमती एवं पटना एक्सप्रेस के समय में परिवर्तन पश्चिम रेलवे द्वारा यात्रियों की माँग व उनकी...

નવી દિલ્હી,  દેશની રાજધાની દિલ્હીમાં ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન પાસે શનિવારે અને રવિવારે મધરાત્રે કેટલાક લોકો દ્રારા પાકિસ્તાન જિંદાબાદના નારા...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામના કોકરાઝારમાં એક કાર્યક્રમમાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, "કોંગ્રેસ પક્ષ જે...

અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો, ભોગ બનનાર કાર તેલંગાણા પાસિંગની છે અમદાવાદ,  ગુજરાતમાં માર્ગ અકસ્માતનો સિલસિલો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.