Western Times News

Gujarati News

મ્યુનિ. ઈજનેર વિભાગે  નવા ચાર હજાર મેનહોલ અને ૩૯૦૦ કેચપીટ બનાવ્યા (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા કાયમી...

મુંબઈ: કોરોના વાયરસ મહામારીના સમયમાં ભારતીય ક્રિકેટર્સ માટે મહિનાઓ સુધી બાયો બબલમાં રહેવું સરળ નહોતું. જાેકે, આ સખત કોવોરન્ટિન નિયમોમાંથી...

લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સોમવારે મોડી રાત્રે બે જિલ્લાની સંયુક્ત પોલીસ ટીમે વકીલને કિડનેપ કરીને તેની હત્યા કરનાર બે...

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકનાર સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેની તબિયત લથડી છે.તેને છાતીમાં દુખાવો...

નવી દિલ્હી: કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને તેમની પત્નીએ આજે કોરોના વેક્સીનનો બીજાે ડોઝ લીધો હતો.આ પહેલા માર્ચ મહિનાની શરુઆતમાં...

ભુજ: રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો છે. નિખિલ દોંગા...

મોરબી: મોરબી એલસીબીએ આજે વહેલી સવારે એક જુગારધામ પર દરોડો કર્યો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસે સાત જુગારીઓની ધરપકડ કરી...

ગાંધીનગર: ગુજરાતમાં ધીરે ધીરે ગાંધીનગરમાં કોરોનાએ પગ પેસારો કરી રહ્યો છે. સર્કિટ હાઉસમાં ૧૪ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ...

અમદાવાદ: કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષકની નોકરી આપવાના બહાને દંપતી સાથે રૂપિયા સાડા છ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. પતિના મિત્ર મારફતે...

સુરત: સુરતનાં હજીરા પોર્ટ (એસ્સાર પોર્ટ)થી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે...

નંદીગ્રામ: બંગાળ વિધાનસભા ચુંટણીની બીજા તબક્કાના મતદાન માટે ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીના પક્ષમાં મત માંગવા નંદીગ્રામ આવેલ અમિત શાહે મમતા...

ધૌલપુર: રાજસ્થાનના ધૌલપુરમાં ૨૪ વર્ષીય મહિલાએ તેમના પતિ પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યો છે, તેના પતિ પર અપ્રાકૃતિક જાતીય સંબંધ અને...

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને નાણાંમંત્રી ડો અબ્દુલ હફીઝ શેખને પદ પરથી હટાવી દીધા છે અને તેમની જગ્યાએ ઉદ્યોગ અને...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. બીજા તબક્કામાં નંદીગ્રામ બેઠક માટે પણ મતદાન થવાનુ...

તુતિકોરિન: એક દુઃખદ ઘટનામાં, નાઝારેથમાં દફનાવવામાં આવેલા ખજાનાની શોધ કરતી વખતે બે લોકો દમથી મરી ગયા હતા. મૃતકોની ઓળખ રઘુપતિ...

ઇમ્ફાલ: મણિપુરમાં સરકારે તે આદેશને પાછો લઈ લીધો છે જેમાં મ્યાનમારથી આવનારા લોકોને ઘૂસતા રોકવા અને તેમના માટે રાહત શિબર...

નવીદિલ્હી: કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો હર્ષવર્ધને આજે કોરોના વેકસીનનો બીજાે ડોઝ લીધો હતો તેમની સાથે તેમની પત્ની નૂતન ગોયલે પણ વેકસીનનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.