Western Times News

Gujarati News

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના જુદા જુદા ભાગોથી કેવડિયા જતી આઠ ટ્રેનોને રવાના કરી...

ડ્રેનેજનું ભળી ગયેલું પાણી આવતું હોવાથી તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ સુરત,  ભાઠેના વિસ્તારમાં આવેલા ટી.પી.૭(આંજણા) લિંબાયાત ઝોનની શિવ દર્શન અને...

પરિણીતાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી અજાણ્યાએ તેમાં બનેલા મિત્રોને બિભત્સ મેસેજ કર્યા થોડા દિવસો પછી રચનાના મોબાઇલ ફોન ઉપર અજાણ્યા...

સુરત જિલ્લામાં ચાર સરકારી હોસ્પિટલો ખાતે વેકિસનેશનનો પ્રારંભ-બારડોલી વિસ્તારમાં સ્થાનિક સરકારી અને ખાનગી મળી ૧૭૮૯ હેલ્થ વર્કરો તથા ૫૦ વર્ષથી...

સુરત, સુરતના કામરેજમાં ઉત્તરાયણના આગલા દિવસે મેપલ વીલા સોસાયટીમાં એક રહીશે સોસાયટીના પ્રમુખના છોકરાને કારથી કચડી મારવાનો પ્રયાસ કર્યો છે....

વોશિંગ્ટન, યુએસના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડને તેમના શાસનના પ્રથમ સો દિવસમાં 100 મિલિયન અમેરિકનોને રસી આપવાની મહત્વાકાંક્ષી યોજના જાહેર...

નવી દિલ્હી, શનિવારથી કોરોના સામેની લડાઈમાં રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં દેશના દરેક રાજ્યમાં હેલ્થ વર્કર્સને રસી...

ચુકેમાં અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી બિઝનેસ કરતી એસ્સાર અને યુકેના અગ્રણી ઇન્ડસ્ટ્રીયલ ડીકાર્બોનાઇઝેશન ક્લસ્ટર હાઇનેટ નોર્થ વેસ્ટના ડેવલપર પ્રોગ્રેસિવ એનર્જીએ એલેસમેર...

ગાંધીનગર, કોરોના મહામારીના સમયગાળામાં આ બીમારી સામે લડવા માટે સમગ્ર દેશમાં વેક્સિનેશન શરુ થઈ ગયું છે.હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યાનુસાર આજે કુલ...

અમદાવાદ, પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશભરમાં કોવિડ -૧૯ રસીકરણ અભિયાનનો આરંભ કર્યો હતો. અમદાવાદમાં પણ ૨૦ જગ્યાએ...

ગાંધીનગર, ગુજરાતમાં રસીકરણનો પ્રારંભ થયો છે. રાજ્યમાં સૌથી પહેલી રસી રાજકોટના અશોક ગોંડલિયાને આપવામાં આવી. અશોકભાઈ ધન્વંતરી રથના ડ્રાઈવર છે....

મુંબઈ, ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલિટીના ટિ્‌વટર હેન્ડલ પરથી તાજેતરમાં એક ટિ્‌વટ થઇ છે, જેને આખી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ખલબલી મચાવી દીધી...

જેસલમેર/બેંગલુરુ, જાણીતા ક્રોસ-કંટ્રી બાઈકર કિંગ રિચાર્ડ શ્રીનિવાસનનું રાજસ્થાનના જેસલમેરમાં ઊંટ સાથે અકસ્માત થતાં મોત નીપજ્યું છે. રિચાર્ડ બાઈક પર ૩૭...

પાલઘર, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે કથિત રીતે પોતાની પ્રેમિકાની હત્યા કરીને લાશને પોતાના ફ્લેટની...

નવી દિલ્હી, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ખેડૂત નેતા બળદેવસિંહ સિરસાને પૂછતાછ માટે બોલાવ્યા છે. આ પૂછતાછ ભારત વિરોધી સંગઠનો તરફથી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.