Western Times News

Gujarati News

અયોધ્યા, અયોધ્યામાં મંદિર નિર્માણના નામ પર ગેરકાયદેસર ફંડ વસુલી કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીની વિરૂધ્ધ મેડિકલ પોલીસ સ્ટેશનમાં...

નવીદિલ્હી, પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સાથે છેલ્લા લગભગ ચાર મહીનાથી ચાલી રહેલ ગતિરોૅધની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથસિંહે...

નવી દિલ્હી, દેશભરમાં વધી રહેલા કોરોનાના દર્દીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ એટલે કે એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરીયાએ...

પ્રોજેક્ટના માર્ગમાં આવેલા અવરોધોનું નિરાકરણ થઇ જાય તો કદાચ પ્રોજેક્ટ થોડો વહેલો પૂરો થવાની આશા નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ...

નવીદિલ્હી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે ભવિષ્યવાળી કરતા કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ મામલા સપ્ટેમ્બરના અંત સુધી...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી ટ્‌વીટ કરી મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું...

પૂર્વ મેયર અમિતભાઈ શાહ, મીનાક્ષીબેન પટેલ, સ્ટેન્ડીંગ ચેરમેન અમુલભાઈ ભટ્ટ, ડે. મેયર દિનેશભાઈ મકવાણાની દાવેદારી પાર્ટી મોવડી મંડળ પર નિર્ભર...

વધુ છ દિ'ના રિમાન્ડની અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી અમદાવાદ, પુત્રવધૂની હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં નીચલી કોર્ટે...

ન્યૂયોર્ક, દુનિયાની બીજા નંબરની આર્થિક મહાસત્તા ગણાતા ચીન માટે આવનારા દિવસોમાં પોતાના નાગરિકોનુ પેટ ભરવાનું મુશ્કેલ થઈ શકે છે. સૌથી...

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પાટનગરમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે માહિતી આપી હતી તેમણંે કહ્યું કે લોકો બીમાર તો...

વલસાડ, ગુજરાતમાં એક તરફ જયાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ જમીનની નીચે પ્લેટ ખસવાનો...

નવીદિલ્હી, ભારતમાં અત્યારે કોરોના વાયરસને લઇને સૌથી પ્રભાવિ દેશોમાંનો એક છે ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૪૦ લાખને પાર પહોંચી ગઇ...

નવીદિલ્હી, નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે સરકારી પોસ્ટની ભરતી પર કોઇ રોક લગાવવામાં આવી નથી સરકારી એજન્સીઓ જેવી કે એસએસસી...

નવીદિલ્હી, આજે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નિર્માણમાં યોગદાન આપનારા શિક્ષકો પ્રત્યે આભાર વ્યકત કર્યો છે...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન એવો મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટને બ્રેક લાગી છે આ મહત્વકાંક્ષી પ્રોજેકટ સમયસર કામગીરી...

એનસીબીએ શોવિક ચક્રવર્તી અને સુશાંત સિંહ રાજપૂતનાં મેનેજર સેમ્યુઅલ મિરાંડાની ધરપકડ કરી લીધી છે મુંબઇ, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે શુક્રવારે...

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે ડ્રગ એંગલનો તપાસ કરી રહેલી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમનો ગાળીયો રિયા ચક્રવર્તી પર કસાતો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.