Western Times News

Gujarati News

અમદાવાદ, શહેરના  પશ્ચિમ વિસ્તારમાં તેમજ  પૂર્વના પટ્ટામાં ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, વસ્ત્રાલ તથા બાપુનગર સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ તંત્રની પોલ ખુલી...

આઇ.સી.યુ.માં રહેલા દર્દીઓની સમગ્ર સારવાર અને દેખરેખ એનેસ્થેસિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે અમદાવાદ, કોરોનાના માઇલ્ડ એટલે કે સામાન્ય લક્ષણો...

મુંબઈ,  40 વર્ષથી નીચેની ઉંમરના પ્રતિભાશાળી લોકોની ફોર્ચ્યુન દ્વારા તૈયાર કરાયેલી વાર્ષિક યાદીમાં રિલાયન્સ જિયો બોર્ડના ડિરેક્ટર્સ ઈશા અંબાણી અને આકાશ...

ન્યુયોર્ક, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દેશમાં અપરાધ અને નાગરિક અસંતોષને ચુંટણી અભિયાનનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે પરંતુ મોટાભાગના અમેરિકી શાસનમાં...

ઐતિહાસિક મિલ્કતોનું થઈ રહેલ વ્યાપારીકરણ (દેવેન્દ્ર શાહ) અમદાવાદ, હેરીટેજ સીટી અમદાવાદમાંથી હેરીટેજ મિલ્કતો નામશેષ થઈ રહી છે. ભારતના સર્વ પ્રથમ...

वालंटियर्स ने 197 ऑनलाइन सत्र आयोजित किये और 112 ऑफलाइन लर्निंग वीडियोज सबमिट किये जिन्‍हें आईकेयर के यूट्यूब चैनल पर...

એબોટ્ટે હાર્ટ ફેલ્યોર અને એન્જિના દર્દીઓ માટેની વન્સ-અ-ડે ઇવાબ્રેડાઇન માટે ડીજીસીઆઇની મંજૂરી મેળવી આ મંજૂરી ભારતમાં ઇવાબ્રેડાઇન માટે સૌપ્રથમ વન્સ-અ-ડે...

પ્રભાસ પાટણ, ભારતના બાર જ્યોર્તિલિંગ પ્રથમ અને વિશ્વ પ્રવાસીઓના માનીતા પર્યટન મથક તીર્થ ભૂમી સોમનાથ અને તેની આસપાસના ધંધા રોજગારોને...

ઈસ્લામાબાદ, ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મામલે ઈસ્લામાબાદ હાઈકોર્ટે વકીલ નીમવાની અરજી મંજૂર રાખી છે. આ મામલે ભારત સરકારના વકીલ નિયુક્ત...

કેન્દ્ર સરકાર દ્વારા એસબીઆઈ, પીએનબી, બીઓબી અને કેનેરા બેન્કમાં બીજી બેન્કોને મર્જ કરવામાં આવશે નવી દિલ્હી, ભારતમાં બેન્કિંગ સેક્ટરમાં ટૂંક...

કોલકાતા, પશ્ચિમ બંગાળના ૭૫ ટકા વિદ્યાર્થીઓ જીઈઈ-નીટની પરીક્ષામાં બેસી ન શકયાં હોવાનો દાવો મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કર્યો છે. બેનરજીએ...

મોસ્કો, દુનિયાભરમાં કોરોના વાયરસ મહામારીની વચ્ચે શારીરિક અંતરનું મહત્વ સૌથી વધુ થઇ ગયું છે.ભારતમાં એકબીજાનું સન્માન અને મુલાકાત અને કોઇ...

એપ્રિલથી લઈને જૂન સુધીના બીજા ત્રિમાસિક ગાળામાં પ્રભાવિત થયા બાદ તેમાં સુધારો થતાં હજી સમય લાગશે નવી દિલ્હી, કોરોના મહામારીને...

નવીદિલ્હી, ગત કેટલાક વર્ષોમાં ઇનોવેશનના મામલામાં ભારત સારી સ્થિતિમાં પહોંચ્યુ છે આ વર્ષે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેકસમાં ૪૮માં સ્થાને પહોંચી ગયું...

મુંબઇ, બોલીવુડના અભિનેતા દિલીપકુમારના નાના ભાઇનું કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ થયું છે દિલીપકુમારના ભાઇ અહેસાન ખાનનું ગઇકાલે રાત્રે નિધન...

નવીદિલ્હી, ભાજપના રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત રાજપુતનું મોત આત્મહત્યા...

ન્યુયોર્ક, પાકિસ્તાનનું ભારત વિરૂધ્ધ એક ષડયંત્ર નિષ્ફળ થઇ ગયું છે પાકિસ્તાન સંયુકત રાષ્ટ્રની ૧૨૬૭ કમિટી હેઠળ બે ભારતીયોના નામ સંયુકત...

જુલાઇના બીજા સપ્તાહમાં અમેરિકાના અનેક દિગ્ગજ હસ્તીઓના ટિ્‌વટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા હતાં નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટિ્‌વટર એકાઉન્ટને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.