Western Times News

Gujarati News

અમદાવાદ, કોરોનાની સ્થિતિ વકરતા ગાંધીનગરનું અક્ષરધામ મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાની બીજી લહેર...

અમદાવાદ, કોરોના મહામારીની હાલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં અનેક પરિવારમાં લગ્ન લેવાયા છે, જેના કારણે જે તે વિસ્તારના અનેક લોકો લગ્નની...

અમદાવાદ, શહેરમાં દારૂ જુગારના અડ્ડા કેટાલક લાંચિયા પોલીસ કર્મચારીની છત્રછાયા હેઠળ ધમધમી રહ્યા છે. અસારવા વિસ્તારમાં દેશી દારૂ વેચાતો હોવાનો...

કોરોના વાઈરસ સામે લડવા માટે આ વેક્સિન એન્ટિબોડી ડેવલપ કરશે- સોલા સિવિલમાં ફેઝ-૩ની ટ્રાયલ માટે આ સપ્તાહમાં કોવેક્સિનનું આગમન અમદાવાદ,...

પાટે ચઢેલા વેપાર-ધંધાને નુકસાન થઈ શકે તેવી સંભાવનાઃ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન અમદાવાદ, અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટમાં રાત્રિ કરફ્યુનું એલાન...

અમદાવાદમાં ૫૭ કલાકના કફ્ર્યુ તેમજ ચાર શહેરોમાં રાત્રી કર્ફ્‌યુને લીધે મજૂરોમાં ફરીએકવખત ભારે ફફડાટ સુરત,  દિવાળી પછી ફરી વકરેલા કોરોના...

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસની પ્રથમ વેક્સીનની રાહ જોવામાં આવી રહી છે. વેક્સીનની જાહેરાત બાદ તેની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહેશે....

સુરત, દોઢ વર્ષ પહેલા 24-મે-૨૦૧૯માં સુરતમાં બનેલી ગમખ્વાર આગની દુર્ઘટનામાં ૨૨ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે રાષ્ટ્રીય...

મુંબઈ, ગોદરેજ એન્ડ બૉય્સ મેનુફેક્ચરિંગ કંપની લિમિટેડના બિઝનેસ ગોદરેજ મટિરિયલ હેન્ડલિંગે આજે ગ્રીન્ડઝાઇન ટેકનોલોજીસની પ્રોડક્ટ મોટરાઇઝ ઓર્ડર-પિકિંગગ ટ્રોલી મોપટ્રો™ લોંચ...

નવસારી,  કોરોના મહામારીના પગલે રાજ્યભરની તમામ શાળાઓ બંધ જ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અગાઉ રાજ્યસરકાર દ્વારા ૨૩ નવેમ્બરથી શાળાઓ...

નવી દિલ્હી, ગુજરાતમાંથી દિલ્હી સુધી કોંગ્રેસના રાજકારણમાં મજબૂત સ્થાન ધરાવનાર અને કોંગ્રેસના ચાણક્ય તરીકે જાણીતા અહેમદ પટેલની ટૂંકી બિમારી બાદ...

राजनांदगांव (छत्तीसगढ़) , छत्तीसगढ़ के नक्सल प्रभावित राजनांदगांव जिले में सुरक्षा बलों ने 50 किलोग्राम अमोनियम नाइट्रेट बरामद किया है।...

નવી દિલ્હી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) એ તેના ગ્રાહકો માટે પીએનબી મેટલાઇફ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની સાથે ભાગીદારીમાં પ્રધાનમંત્રી જીવન...

વડોદરા: અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ...

અમદાવાદ: કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર ૨૬મી નવેમ્બરે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પાડશે. આ હડતાળનું આહવાહન શ્રમ વિરોધી, કિસાન વિરોધી...

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.