Western Times News

Gujarati News

કોલકતા, પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં એક ૧૬ વર્ષની બાળકીની સાથે દુષ્કર્મની ઘટના સામે આવીછે પોલીસ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર આ...

નવીદિલ્હી, ખેલ મંત્રાલયે ગઇકાલે પૂર્વમાં ખેલ રત્ન હાંસલ કરનારી સાક્ષી મલિક અને મીરાબાઇ ચાનુને અર્જૂન પુરસ્કાર નહીં આપવાનો નિર્ણય કર્યો...

નવીદિલ્હી, કેરળના સીપીએમ રાજયસભાના સાંસદ ઇલામરામ કરીમે કેન્દ્રીય ઉડયન પ્રધાન હરદીપસિંહ પુરી વિરૂધ્ધ વિશેષાધિકાર પ્રસ્તાવની નોટીસ આપી છે તેમણે આ...

નવીદિલ્હી, ઇન્કમટેકસ વિભાગે ૨૪ લાખ કરદાતાઓને ૮૮,૬૫૨ કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે આમાંથી લાખો લોકોના ખાતામાં અત્યાર સુધી ઇન્કમટેકસના...

તસ્કરો કારની ચાવી તથા સીસીટીવી કેમેરા પણ ચોરી ગયા: વેપારીઓમાં ફફડાટ અમદાવાદ: શહેરનાં આંબાવાડી વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સમાં તસ્કરો ત્રાટક્યા હતા...

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદ: ગત કેટલાંક દિવસોથી શહેરમાં પડી રહેલાં વરસાદને કારણે શનિવારે દાણીલીમડા વિસ્તારમાં...

ઘરમાંથી કાઢી મુકતા આખરે વૃધ્ધાએ પોલીસની મદદ માંગી અમદાવાદ: નવરંગપુરામા આવેલી એક સરકારી વસાહતમાં રહેતી વૃધ્ધાએ બીમારીની દવા માંગતા તેની...

પાટણ:જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તા.૨૪ ઓગષ્ટના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૦ પરીક્ષાના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી....

સુરત: સુરતના અમરોલીમાં ગુરૂવારે રાતે યુવાન રત્નકલાકારે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. તેણે કોરોના રિપોઝિટ આવ્યો હોવાનું કહ્યા પછી...

રાજકોટ: રાજકોટવાસીઓના શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક એટલે કે સ્વયંભૂ રામનાથ મહાદેવ. રાજકોટનું આ રામનાથ મંદિર અંદાજીત ૪૦૦થી ૫૦૦ વર્ષ જૂનું...

નવીદિલ્હી, પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારને નવા ચુંટણી કમિશ્નર નિયુકત કરવામાં આવ્યા છે તે અશોક લવાસની જગ્યા લેશે કાયદા મંત્રાલયે...

ગાંધીનગર: મુખ્યમંત્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં માત્ર રૂ. પ૦૦ની...

મુંબઇ, દુનિયાના ટોપ ૧૦ અમીરોની યાદીમાં રિલાયંસ ઇડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે ચોથા સ્થાનથી નીચે ઉતરી સાતમા સ્થાન પર આવી...

નવીદિલ્હી, સેનાના અનુસંધાન અને રેફકલ(આર એન્ડ આર) હોસ્પિટલ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની શ્વાસ સાથે જાેડાયેલ ગંભીર ઇફેકશન માટે સારવાર...

ઢાકા, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ જણાવ્યું હતું કે બીએનપી નેતા ખાલિદા જિયા અને તેમના મોટા પુત્ર તારીક રહમાન ઢાકામાં ૨૦૦૪ના...

નવીદિલ્હી, સરકાર મહામારીથી ઝઝુમી રહેલ ભારતીય અર્થવ્યવસ્થાને બહાર લાવવા માટે આયાત ઘટાડવા અને નિર્યાત વધારવા પર ભાર આપી રહી છે...

નવીદિલ્હી, કોરોના વાયરસની ટીકા બનાવવાની દોડમાં આગળ ચાલી રહેલી કંપનીઓ ડિસેમ્બરના અંત સુધી ૭૦થી ૭૫ કરોડ ખુરાક તૈયાર કરી શકે...

નવીદિલ્હી, દેશમાં આજે ગણેશ ચતુર્થીનો પર્વ મનાવવામાં આવ્યો હતો પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે કોઇ પણ તહેવાર પહેલા જેવા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.