Western Times News

Gujarati News

તહેરાન: એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને કોરોના વાઈરસથી મરનારની સંખ્યાને મોટા પાયે છુપાવી છે. ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે...

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે તેના તમામ સ્ટેટ એસોસિયેશનને રવિવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અંગે એક માર્ગદર્શિકા જારી કરી છે...

તમામ ના અંતિમ સંસ્કાર ભરૂચ ના કોવિદ ૧૯ સ્મશાન માં કરાયા. ભરૂચ જીલ્લામાં રક્ષાબંધન ના દિવસે જ કોરોના નો માતમ....

કુમકુમ મંદિર ખાતે રક્ષાબંધનના દિવસે ભગવાનને રાખડીનો શણગાર સજવામાં આવ્યા અને ભગવાનને હિંડોળામાં ઝૂલાવવામાં આવ્યા. શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર...

સ્ટાર્ટર,ઓટો સ્વીચ,કોદાળા, પાવડા,ઝટકા મશીન,બેટરી મળી કુલ રૂપિયા ૧૪,૨૫૦ નો મુદ્દામાલની ચોરી. ઝઘડિયા પંથકમાં ઘરફોડ ચોરી સાથે-સાથે ખેતરો માંથી સિંચાઈના સાધનો...

 સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.  જિલ્લામાં ૧૧'૧૧૧છોડનું વુક્ષા રોપણ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો.  મજબુર સંગઠન ની...

અરવલ્લી જીલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે જીલ્લા  પોલીસ જુગારની પ્રવૃતિ અટકાવવા માટે દોડી રહી છે ત્યારે અરવલ્લી...

શહેરના વરાછા મીનીબજારની કેપ્ટસ એન્ટરપ્રાઇઝીસ નામની ડાયમંડ કંપનીમાંથી ૬૦ દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કરી રૂપિયા . ૧.૪૮ કરોડના ડાયમંડ ખરીદી...

અમદાવાદ : નગરના જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ શાહીબાગના તત્વાવધાનમાં વિદ્યાર્થીઓને વિતરણ હેતુ પ્રકાશિત નોટબુકનો વિમોચન કાર્યક્રમ સંપન્ન થયો. સંસ્થાના અધ્યક્ષ મુકેશ...

ભારત અને ચીન વચ્ચેની સરહદ પર ચાલી રહેલા તણાવને પગલે હવે કેન્દ્ર સરકારે આર્થિક સ્તરે ચીન સામે ઘણા કડક પગલાં...

કેન્દ્રીય મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ કેન્દ્રીય મંત્રીઓ પોતાને આઈસોલેટ કરવાનું શરૂ કરી દીધુ છે. કેન્દ્રીય સંચાર...

રક્ષાબંધન પ્રસંગે દિગ્ગજ ગાયિકા અને ભારત રત્ન લતા મંગેશકરે પીએમ મોદીને તેમના ભાઈ કહેતા એક અદભૂત વીડિયો પોસ્ટ કર્યો હતો....

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરમાં દર પૂનમે મોટી સંખ્યામાં શામળિયા ભગવાનના દર્શનાર્થે ઉમટે...

પ્રતિનિધિ દ્વારા, ભિલોડા: કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષા બંધન પર્વ ની અરવલ્લી જિલ્લા સહીત મોડાસા...

પ્રાંતિજ પોલીસે ધટના સ્થળે જઈ મામલો થાળે પાડયો. : સામસામે પોલીસ ફરિયાદ થઈ. પોલીસે કુલ ૨૫ વિરૂદધ જિલ્લા મેજીસ્ટ્રેટ ના...

મુંબઈ, બિહારના પોલીસ અધિકારી વિનય તિવારીને  , બૃહમ્નમ્બાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સોમવારે કહ્યું હતું કે તેઓ "કોવિડ -19 રોગચાળોને...

હાલ ૧૧૭ દર્દીઓ સારવાર હેઠળ-જિલ્લામાં અત્યાર સુધીમાં ૯૩૯૨ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા-હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ ૪૯૫ વ્યક્તિઓને રાખવામાં આવ્યા...

મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં ઘણા લોકો શરૂઆતથી જ આ ષડયંત્રની શંકા કરી રહ્યા છે. જો કે સુશાંતના પિતા કે.કે.સિંહે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.